________________
૬૪ ]
પચ પરમાગમ जो सन्चसंगमुक्को झायदि अप्पाणमप्पणो अप्पा । प वि कम्मं णोकम्म चेदा चिंतेदि एयत्तं ॥१८८॥ अप्पाणं प्रायंतो दंसणणाणमओ अणण्णमओ । लहदि अचिरेण अप्पाणमेव सो कम्मपविमुक्कं ॥ १८९ ॥ પુણ્યપાપયોગથી રોકીને નિજ આત્માને આત્મા થકી, દર્શન અને જ્ઞાને કરી, પરદ્રવ્યચ્છા પરિહરી, ૧૮૭. જે સર્વસંગવિમુક્ત, ધ્યાવે આત્મને આત્મા વડે – –નહિ કર્મ કે નોકર્મ, ચેતક ચેતતો એકત્વને, ૧૮૮. તે આત્મ ધ્યા, જ્ઞાનદર્શનમય, અનન્યમયી ખરે, બસ અલ્પ કાળે કર્મથી પ્રવિમુક્ત આત્માને વરે. ૧૮૯.
અથ –આત્માને આમા વડે બે પુણય-પાપરૂપ શુભાશુભગોગાથી રેકીને દર્શનજ્ઞાનમાં સ્થિત થયે થકે અને અન્ય(વસ્તુ) ની ઇચ્છાથી વિર શકે. જે આત્મા, (ઇચ્છારહિત થવાથી) સર્વ સંગથી રહિત ઉચો શકે. (પોતાના આત્માને આત્મા વડે ધ્યાવે છે–કર્મ અને કર્મને થાતું નથી. (પતે) ચેતયિતા (હોવાથી) એકવને જ ચિતવે છે–ચે છે–અનુભવે છે, તે (આત્મા), આત્માને થાતો. દર્શનજ્ઞાનમય અને અનન્યમય થયો કે અલ્પ કાળમાં જ કર્મથી રહિત આત્માને પામે છે.
तेसिं हेद मणिदा अज्झवसाणाणि सव्वदरिसीहि । मिच्छत्तं अण्णाणं अविरयमावो य जोगो य ।।१९०॥
* ચેતચિતા =ચેતનાર. દેખના-જાણનાર . અનન્યમય =અન્યમય નહિ એવે.