SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર-નિજ શ અધિકાર जो सिद्धभत्तित्तो उवगृहणगो दु सव्वधम्माणं । सो उवग्रहणकारी सम्मादिट्ठी मुणेदव्वो ॥ २३३ ॥ || જે સિદ્ધભક્તિસહિત છે, ઉપગૃહક છે સૌ ધર્મના, ચિત્કૃતિ તે ઉપગૃહનકર સમતિદૃષ્ટિ જાણવા. ૨૩૩. [ ૭૯ અ:-જે ( ચૈતયિતા) સિદ્ધની (શુદ્ધાત્માની ) ભક્તિ સહિત છે અને પર્ વસ્તુના સવ' ધર્માંને ગાપવનાર છે (અર્થાત્ રાગસિંદે પાયામાં જોડાતા નથી) તે ઉપગ્રહનકારી સભ્યદૃષ્ટિ જાણવે उम्मग्गं गच्छंतं सगं पि मग्गे ठवेदि जो चेदा । सो ठिदिकरणात्तो सम्मादिट्ठी मुणेदव्वो ॥ २३४ ॥ ઉન્મા ગમને સ્વાત્મને પણ માગ માં જે સ્થાપતા, ચિમૂર્તિ તે સ્થિતિકરયુત સમકિતદષ્ટિ જાણવા. ૨૩૪. અ:—જે ચેયિતા ઉન્માર્ગે જતા પેાતાના આત્માને પણ માગમાં સ્થાપે છે, તે સ્થિતિકરણયુક્ત ( સ્થિતિકરણગુણ સહિત) સમ્યગ્દષ્ટિ જાણવા. जो कुणदि वच्छलत्तं तिन्हं साहूण मोक्खमग्गम्हि । सो वच्छलभावजुदो सम्मादिट्ठी मुणेदव्वो ॥ २३५ ॥ જે મેાક્ષમાર્ગે ‘સાધુ’ત્રયનું વત્સલત્વ કરે અહીં ! ચિન્મૂતિ તે વાત્સલ્યયુત સમક્તિદૃષ્ટિ જાણવા. ૨૩૫. અથ :—જે ( ચેયિતા) માક્ષમાગ માં રહેલા સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રરૂપી ત્રણ સાધકા—સાધના પ્રત્યે (અથવા વ્યવહારે આચાય, ઉપાધ્યાય અને મુનિ—એ ત્રણ સાધુએ પ્રત્યે ) વાત્સલ્ય
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy