SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસારમાસય અધિકાર [ પ અથ :કારણ કે દશન-જ્ઞાન-ચારિત્ર જઘન્ય ભાવે પરિણમે છે તેથી જ્ઞાની અનેક પ્રકારના પુદ્ગલકમ થી બધાય છે. सव्वे पुब्वणिबद्धा दु पच्चया अस्थि सम्मदिट्ठिस्स । उवओगप्पाओगं बंधते कम्मभावेण ॥ १७३ ॥ होण रुिवभोज्जा तह बंधदि जह हवंति उवभोज्जा । सत्तविहा भूदा णाणावरणादिभावेहिं ॥। १७४ ॥ संता दु णिरुवभोज्जा वाला इत्थी जहेह पुरिसस्स । वंधदि ते उपभोज्जे तरुणी इत्थी जह णरस्स ॥ १७५ ॥ एदेण कारण दु सम्मादिट्ठी अबंधगो भणिदो | आसवभावाभावे ण पच्चया बंधगा भणिदा ॥ १७६ ॥ જે સ પૂર્વે નિબદ્ધ પ્રત્યય વતા સુદૃષ્ટિને, ઉપયાગને પ્રાયેાગ્ય અધન કમ`ભાવ વડે કરે. ૧૭૩. અણુભાગ્ય ખની ઉપભાગ્ય જે રીત થાય તે રીત ખાંધતા, જ્ઞાનાવરણ ઇત્યાદિ કર્મા સસ-અષ્ટ પ્રકારનાં. ૧૭૪. સત્તા વિષે તે નિરુપભાગ્ય જ, બાળ સ્ત્રી જ્યમ પુરુષને; ઉપભાગ્ય બનતાં તેહ બાંધે, યુવતી જેમ પુરુષને. ૧૭પ. આ કારણે સમ્યક્ત્વસયુત જીવ અણુખંધક કહ્યા, આસરવભાવઅભાવમાં નહિ પ્રત્યયા બંધક કહ્યા. ૧૭૬. અર્થ :———સમ્યગ્દષ્ટિને અધા પૂર્વે બધાયેલા પ્રત્યયા (દ્રવ્ય આસ્રવા) સત્તારૂપે મેાજુદ છે તે ઉપયોગના પ્રયાગ અનુસાર, ક્રમ ભાવ વડે ( -રાગાદિક વડે) નવા મધ કરે છે. તે પ્રત્યયેા. નિરુપભાગ્ય રહીને પછી જે રીતે ઉપભાગ્ય થાય છે તે રીતે,
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy