SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ 1 પંચ પરમાગમ ઉત્પાદ તેમ વિનાશ છે સૌ કોઈ વસ્તુમાત્રને, વળી કોઈ પચથી દરેક પદાર્થ છે સદૂભૂત ખરે. ૧૮. અર્થ :-—કાઈ પર્યાયથી ઉત્પાદ અને કાઈ પર્યાયથી વિનાશ સવ' પદાર્થ માત્રને હાય છે; વળી કોઈ પર્યાયથી પદાથ ખરેખર ધ્રુવ છે. पक्खीणघादिकम्मो अनंतवरवीरिओ अहियतेजो । जादो अदिदिओ सो णाणं सोक्खं च परिणमदि ॥ १९ ॥ પ્રક્ષીણધાતિક, અનહદવીય, અધિકપ્રકાશ ને ઈંદ્રિય-અતીત થયેલ આત્મા જ્ઞાનસૌમ્યે પરિણમે. ૧૯. · અથ—જેનાં ઘાતિમાં ક્ષય પામ્યાં છે, જે અતીન્દ્રિય થયા છે, અન ંત જેવું ઉત્તમ વીય છે અને અધિક જેનુ ( કેવળ જ્ઞાન અને કેવળદાનરૂપ) તેજ છે એવા તે ( સ્વયંભૂ આત્મા) જ્ઞાન અને સુખરૂપે પિણમે છે, सोक्खं चा पुण दुक्खं केवलणाणिस्स णत्थि देहगदं । जम्हा अदिदियत्तं जादं तम्हा दु तं णेयं ॥ २० ॥ કઈ દેહગત નથી સુખ કે નથી દુઃખ કેવળજ્ઞાનીને, જેથી અતીન્દ્રિયતા થઈ તે કારણે એ જાણજે. ૨૦. અથ: કેવળજ્ઞાનીને શરીર સંબંધી સુખ કે દુ:ખ નથી. કારણ કે અતીન્દ્રિયપણું થયું છે તેથી એમ જાણવુ, -- परिणमदो खलु णाणं पञ्चक्खा सव्वदव्त्रपज्जाया । व ते विजाणदि उग्गहपुव्वाहिं किरियाहिं ॥ २१ ॥ सो * અધિક = ઉત્કૃષ્ટ, અસાધારણ, અત્યત
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy