________________
ર૩ર ]
પંચ પરમાગમ વિષયે કષાયો પાપ છે? જો એમ નિરૂપણુ શાસ્ત્રમાં, તે કેમ તપ્રતિબદ્ધ પુરૂષ હાય રે નિસ્વારકા? ર૫૮.
અર્થ –જે તે વિષય ક્યાય પાપ છે? એમ શાસ્ત્રોમાં પ્રરૂપણ કરવામાં આવ્યું છે, તો તેમાં પ્રતિબદ્ધ (વિષયકષાયોમાં લીન) તે પુરા વિસ્તારક કેમ હોઈ શકે?
उवरदपावो पुरिसो समभावो धम्मिगेसु सम्वेसु । गुणसमिदिदोषसेवी हवदि स भागी सुमग्गस्स ॥२५९॥ તે પુરુષ જાણ સુમાર્ગશાળી, પાપ-ઉપરમ જેહને, સમભાવ જ્યાં સૌ ધાર્મિક, ગુણસમૂહસેવન જેહને. ર૫૯,
અર્થ:–જેને પાપ વિરામ પામ્યું છે, જે સર્વ ધામિકે પ્રત્યે સમભાવવાળે છે અને જે ગુણસમુદાયને સેવાના છે તે પુરુષ સમાગવત છે.
असुभोपयोगरहिदा सुद्धवजुत्ता सुहोवजुत्ता वा । णित्थारयति लोगं तेसु पसत्थं लहदि भत्तो ।। २६० ॥ અશુભપયોગરહિત પ્રમાણે શુદ્ધ વા શુભયુક્ત જે, તે લોકને તારે, અને તદૂભક્ત પામે પુણ્યને. ર૬૦,
અર્થ –જેઓ અશુભેપગરહિત વર્તતા થકા શુદ્ધોપયુક્ત અથવા શુભપયુક્ત હોય છે, તેઓ (તે પ્રમાણે) લેકને તારે છે; (અ) તેમના પ્રત્યે ભક્તિવાળે જીવ પ્રશસ્તને -પુણયને) પામે છે,
* નિતાક નિસ્તાર કરનારા તારનાર, પાર ઉતારનારા