SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ ] પંચ પરમાગમ एवं णाणप्पाणं दसणभूदं अदिदियमहत्यं । धुवमचलमणालंबं मण्णेऽहं अप्पगं सुद्धं ॥१९२ ॥ એ રીત દર્શન-જ્ઞાન છે, ઈદ્રિય-અતીત મહાર્થ છે, માનું હું–આલંબન રહિત, જીવ શુદ્ધ, નિશ્ચળ, ધ્રુવ છે. અથ–હું આત્માને એ રીતે જ્ઞાનાત્મક, દર્શનભૂત, - અતીંદ્રિય મહા પદાર્થ, ધ્રુવ, અચળ, નિરાલંબ અને શુદ્ધ માનું છું, देहा वा दविणा वा सुहदुक्खा वाध सत्तुमित्तजणा । जीवस्स ण संति धुवा धुवोवओगप्पगो अप्पा ॥ १९३।। લક્ષ્મી, શરીર, સુખદુઃખ અથવા શત્રુમિત્ર અને અરે! જીવને નથી કંઈ ધ્રુવ, ધ્રુવ ઉપગ-આત્મક જીવ છે. ૧૩. અથર–શરીરે, ધન, સુખદુ:ખ અથવા શત્રમિત્રજને–એ કાંઈ જીવને ધ્રુવ નથી, ધ્રુવ તે ઉપગાત્મક આત્મા છે. जो एवं जाणित्ता झादि परं अप्पगं विसुद्धप्पा । सागारोऽणागारो खवेदि सो मोहदुग्गंठिं ॥ १९४ ॥ –આ જાણી, શુદ્ધાત્મા બની, ધ્યાને પરમ નિજ આત્મને, સાકાર અણુ-આકાર છે, તે મહગ્રંથિ ક્ષય કરે. ૧૯૪. અર્થ:–જે આમ જાણુને વિશુદ્ધાત્મા થય શકે પરમ આત્માને ધ્યાવે છે, તે–સાકાર હો કે અનાકાર – મેહદુગ્રથિને ક્ષય કરે છે,
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy