SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચનસાર–શેયતત્વ-પ્રજ્ઞાપન [ ૧૮૫ પરિણામ પિતે જીવ છે, ને છે ક્રિયા એ જીવમયી; કિરિયા ગણી છે કર્મ; તેથી કર્મને કર્તા નથી. ૧રર. અર્થ –પરિણામ પિતે આત્મા છે, અને તે જીવમચી ક્રિયા છે; કિયાને કર્મ માનવામાં આવી છે; માટે આત્મા દ્રવ્યર્મને કર્તા તે નથી. परिणमदि चेदणाए आदा पुण चेदणा तिधाभिमदा । सा पुण णाणे कम्मे फलम्मि वा कम्मणो भाणदा ॥१२३॥ જીવ ચેતનારૂપ પરિણમે વળી ચેતના ત્રિવિધા ગણી; તે જ્ઞાનવિષયક, કર્મવિષયક, કર્મફળવિષયક કહી. ૧૨૩. અર્થ –આત્મા ચેતનારૂપે પરિણમે છે. વળી ચેતના ત્રણ પ્રકારે માનવામાં આવી છે; અને તેને જ્ઞાન સંબંધી, કર્મ સંબંધી અથવા કર્મના ફળ સંબંધી–એમ કહેવામાં આવી છે. णाणं अट्टवियप्पो कम्मं जीवेण जं समारद्धं । तमणेगविधं भणिदं फलं ति सोक्खं व दुक्खं वा ॥ १२४ ॥ છે “જ્ઞાન” અર્થવિકલ્પ, ને જીવથી કરાતું કર્મ છે, –તે છે અનેક પ્રકારનું, “ફળ સૌખ્ય અથવા દુઃખ છે. અર્થ:–અર્થવિકલ્પ (અર્થાત સ્વ-પર પદાર્થોનું ભિન્નતાપૂર્વક યુગપ૬ અભાસન) તે જ્ઞાન છે; જીવ વડે જે કરાતું હોય તે કર્મ છે. તે અનેક પ્રકારનું છે. સુખ અથવા દુ:ખ તે કર્મફળ કહેવામાં આવ્યું છે. अप्पा परिणामप्पा परिणामो णाणकम्मफलभावी । तम्हा णाणं कम्मं फलं च आदा मुणेदयो । १२५ ॥
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy