SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ ] પંચ પરમાગમ णाणं जीवसरूवं तम्हा जाणेइ अप्पगं अप्पा । अप्पाणं ण वि जाणदि अप्पादो होदि विदिरित्तं ॥ १७० ।। છે જ્ઞાન જીવસ્વરૂપ, તેથી જીવ જાણે જીવને; જીવને ન જાણે જ્ઞાન તો એ જીવથી જુદું ઠરે! ૧૭૦. . અર્થ-જ્ઞાન જીવનું સ્વરૂપ છે, તેથી આત્મા આત્માને જાણે છે; જે જ્ઞાન આત્માને ન જાણે તો આત્માથી વ્યતિરિત (જુદું) કરે! अप्पाणं विणु णाणं गाणं विणु अप्पगो ण संदेहो । तम्हा सपरपयासं गाणं तह दसणं होदि ॥ १७१ ।। રે! જીવ છે તે જ્ઞાન છે, ને જ્ઞાન છે તે જીવ છે; તે કારણે નિજપરપ્રકાશક જ્ઞાન તેમ જ દષ્ટિ છે. ૧૭૧. અર્થ– આત્માને શાન જાણુ, અને જ્ઞાન આત્મા છે એમ જાણ–આમાં સંદેહ નથી. તેથી જ્ઞાન તેમ જ દશન સ્વપરપ્રકાશક છે. जाणतो पस्संतो ईहापुव्वं ण होइ केवलिणो । केवलिणाणी तम्हा तेण दु सोऽबंधगो भणिदो ॥ १७२ ।। જાણે અને દેખે છતાં ઈચ્છા ન કેવળીજિનને; ને તેથી “કેવળજ્ઞાની” તેમ “સબંધ” ભાખ્યા તેમને. ૧૭૨. અર્થ – જાણતા અને દેખતા હોવા છતાં, કેવળીને
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy