________________
ધ, પરમાગમ ' जीवस्स जे गुणा केइ णत्थि खलु ते परेमु दम्वेसु । तम्हा सम्मादिहिस्स पत्थि रागो दु विसएसु ॥ ३७० ॥ रागो दोसो मोहो जीवम्सेव य अणण्णपरिणामा । एदेण कारणेण दु सद्दादिसु णत्थि रागादी ॥ ३७१ ॥ ચારિત્ર-દર્શન-જ્ઞાન જરીયે નહિ અચેતન વિષયમાં, તે કારણે આ આતમાં શું હણી શકે તે વિષયમાં? ૩૬૬. ચારિત્ર-દર્શન-જ્ઞાન જરીયે નહિ અચેતન કર્મમાં, તે કારણે આ આતમા શું હણી શકે તે કર્મમાં? ૩૬૭. ચારિત્ર-દર્શન-જ્ઞાન જરીયે નહિ અચેતન કાયમાં, ' તે કારણે આ આતમા શું હણી શકે તે કાયમાં? ૩૬૮. છે જ્ઞાન, દર્શન તણે, ઉપઘાત ભાગે ચરિતને, ત્યાં કાંઈ પણ ભાખ્યો નથી ઉપઘાત પુદ્ગલદ્રવ્યો. ૩૬૯. જે ગુણ જીવ તણુ, ખરે તે કઈ નહિ પરદ્રવ્યમાં, તે કારણે વિષયો પ્રતિ સુદૃષ્ટિ જીવને રાગ ના. ૩૭૦. વળી રાગ, દ્વેષ, વિમેહતો જીવના અનન્ય પરિણામ છે, તે કારણે શદાદિ વિષયોમાં નહીં રાગાદિ છે. ૩૭૧.
અથ:-દશન-જ્ઞાનચારિત્ર અચેતન વિષયમાં જરા પણ નથી, તેથી આત્મા તે વિષયમાં શું હણે (અર્થાત શાને ઘાત કરી શકે)?
દશન-જ્ઞાનચારિત્ર અચેતન કમમા જરા પણ નથી, તેથી આત્મા તે કામમાં શું હશે? (કાઈ હણુ શક્તિ નથી.)