SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ નિયમરાર–નિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર ૩૪૮ છતે ક્ષમાથી ક્રોધને, નિજ માદવેથી માનને, આર્જવ થકી માયા ખરે, સંતોષ દ્વારા લોભને. ૧૧૫. અથરોધને ક્ષમાથી. માનને નિજ માર્દવથી, માયાને આજેથી તથા લોભને સંતોષથી—એમ ચતુર્વિધ કષાયોને ( ગી) ખરેખર જીતે છે. उफिटो जो बोहो णाणं तस्सेव अप्पणो चित्तं । जो धरइ मुणी णिच्चं पायच्छित्तं हवे तस्स ॥ ११६ ।। ઉત્કૃષ્ટ નિજ અવધને વા જ્ઞાનને વા ચિત્તને ધારણ કરે છે નિત્ય, પ્રાયશ્ચિત્ત છે તે સાધુને. ૧૧૬. અર્થ –તે જ (અનંતધર્મવાળા) આત્માને જે ઉત્કૃષ્ટ બેધ, જ્ઞાન અથવા ચિત્ત તેને જે મુનિ નિત્ય ધારણ કરે છે, તેને પ્રાયશ્ચિત્ત છે. किं वहुणा भणिएण दु वरतवचरणं महेसिणं सव्वं । पायच्छित्तं जाणह अणेयकम्माण खयहेऊ ॥ ११७ ।। બહુ કથન શું કરવું? અરે! સૌ જાણું પ્રાયશ્ચિત્ત તું, નાનાકરમક્ષ હેતુ ઉત્તમ તપચરણ ઋષિરાજનું. ૧૧૭. અથ–બહુ કહેવાથી શું ? અનેક કર્મોના ક્ષયને હેતુ એવું જે મહર્ષિઓનું ઉત્તમ તપશ્ચરણ તે બધું પ્રાયશ્ચિત્ત જાણું, गंताणंतभवेण समज्जियसुहअसुहकम्मसंदोहो । तवचरणेण विणस्सदि पायच्छित्तं तवं तम्हा ॥११८॥
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy