SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦] ચપરમાગમ રે! ભવ અનંતાનંતથી અજિત શુભાશુભ કર્મ જે તે નાશ પામે તપ થકી તપ તેથી પ્રાયશ્ચિત્ત છે. ૧૧૮. અર્થ – અનંતાનંત ભ વડે ઉપાજિત શુભાશુભ કર્મ રાશિ તપશ્ચરણથી વિનાશ પામે છે; તેથી તપ પ્રાયશ્ચિત્ત છે. अप्पसबालंबणभावेण दु सन्चभावपरिहारं । सकदि काई जीवो तम्हा आणं इवे सर्च ॥ ११९ ॥ આત્મસ્વરૂપ અવલંબનારા ભાવથી સૌ ભાવને ત્યાગી શકે છે જીવે, તેથી ધ્યાન તે સર્વસ્વ છે. ૧૧૯. અર્થ –આત્મસ્વરૂપ જેનું આલેખન છે એવા ભાવથી જીવ સર્વભાવને પરિહાર કરી શકે છે, તેથી ધ્યાન તે સર્વસ્વ છે. सुहअमुहवयणरयणं रायादीभावधारणं किच्चा । अप्पाणं जो झायदि तस्स दुणियम हवे णियमा ॥ १२०॥ છોડી શુભાશુભ વચનને, રાગાદિભાવ નિવારીને, જે જીવ ધ્યાને આત્મને, તેને નિયમથી નિયમ છે. ૧૨૦. અર્થ –શુભાશુભ વચનરચનાનું અને ગાદિભાવનું નિવારણ કરીને જે આત્માને સ્થાને છે, તેને નિયમથી (નનિશ્ચિતપણે) નિયમ છે. कायाईपरदने थिरभावं परिहरन्तु अप्पाणं । तस्स हवे तशुसन जो झायइ णिब्चियप्पेण ॥ १२१ ।।
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy