SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર 李李李李李李李李爸李李李李李李李李李李李李李善 बदसमिदिसीलसंजमपरिणामो करणणिग्गहो भावों । सो हवदि पायछित्तं अणवरयं चेव कायन्वो ॥११३॥ વ્રત, સમિતિ, સંયમ, શીલ, ઈદ્રિયોધરૂપ છે ભાવ જે તે ભાવ પ્રાયશ્ચિત્ત છે, જે અનવરત કર્તવ્ય છે. ૧૧૩. અર્થ-વ્રત, સમિતિ. શીલ ને સંયમરૂપ પરિણામ તથા ઈદ્રિયનિગ્રહરૂપ ભાવ તે પ્રાયશ્ચિત્ત છે અને તે નિરંતર કર્તવ્ય છે. कोहादिसगम्भावक्खयपहुदिभावणाए णिग्गहणं । पायच्छित्तं भणिदं णियगुणचिंता य णिच्छयदो ॥११४।। ક્રોધાદિ નિજ ભાવો ના ક્ષય આદિની જે ભાવના ને આત્મગુણની ચિતના નિશ્ચયથી પ્રાયશ્ચિત્તમાં. ૧૧૪. અર્થ –ધ વગેરે સ્વકીય ભાવના (-પિતાના વિભાવભાના) ક્ષયાદિકની ભાવનામાં રહેવું અને નિજ ગુણેનું ચિંતન કરવું તે નિશ્ચયથી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. कोहं खमया माणं समहवेणजवेण मार्य च । संतोसेण य लोहं जयदि खु ए चहुविहकसाए ॥ ११५॥
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy