SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસારના અધિકાર છે જ્યમઝેરના ઉપભોગથી પણ વેદ્ય જન મરતો નથી, ત્યમ કર્મઉદ ભગવે પણ જ્ઞાની બંધાતો નથી. ૧૯૫. અથર–જેમ ઘ પુરવ વિને ભાગવત અર્થાત ખાતો છ મરણ પામતા નથી. તેમ જ્ઞાની પુદ્ગલર્મના ઉદયને ભેગવે છે તે પણ બધા નથી. जह मज्जं पिवमाणो अरदीभावेण मज्जदि ण पुरिसो । दव्युवभोगे अरदो णाणी वि ण वज्झदि तहेव ॥ १९६ ॥ જ્યમ અરતિભાવે મધ પીતાં મત્ત જન બનતો નથી, દ્રવ્યોપભેગ વિષે અરત જ્ઞાનીય બંધાતો નથી. ૧૯૬. અર્થ – જેમ કે પુરુષ મદિરાને અરતિભાવે (અપ્રીતિથી) પીત થકે મત્ત થતી નથી, તેવી જ રીતે જ્ઞાની પણ દ્રવ્યના ઉપભોગ પ્રત્યે અરત (અર્થાત વૈરાગ્યભાવે) વતતે થકો (કથી) બધા નથી. सेवंतो वि ण सेवदि असेवमाणो वि सेवगो कोई । पगरणचेटा कस्स वि ण य पायरणो त्ति सो होदि ॥१९७ ॥ સેવે છતાં નહિ સેવ, અણુસેવત સેવક બને, પ્રકરણ તણી ચેષ્ટા કરે પણ પ્રાકરણ જ્યમ નહિ ઠરે. ૧૯૭. અર્થ:–ઈ તે વિષયોને સેવતો છતાં નથી સેવતો અને કઈ નહિ સેવા છતાં સેવનારે છે–જેમ કેઈ પુરુષને “પ્રકરણની ચેષ્ટા (કેઈ કાર્ય સંબંધી ક્રિયા) વતે છે તોપણ તે પ્રાકરણિક નથી. - પ્રકરણ = કાર્ય ૧ પ્રાકરણિક = કાર્ય કરનાર
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy