________________
સમયસારના અધિકાર છે જ્યમઝેરના ઉપભોગથી પણ વેદ્ય જન મરતો નથી, ત્યમ કર્મઉદ ભગવે પણ જ્ઞાની બંધાતો નથી. ૧૯૫.
અથર–જેમ ઘ પુરવ વિને ભાગવત અર્થાત ખાતો છ મરણ પામતા નથી. તેમ જ્ઞાની પુદ્ગલર્મના ઉદયને ભેગવે છે તે પણ બધા નથી.
जह मज्जं पिवमाणो अरदीभावेण मज्जदि ण पुरिसो । दव्युवभोगे अरदो णाणी वि ण वज्झदि तहेव ॥ १९६ ॥ જ્યમ અરતિભાવે મધ પીતાં મત્ત જન બનતો નથી, દ્રવ્યોપભેગ વિષે અરત જ્ઞાનીય બંધાતો નથી. ૧૯૬.
અર્થ – જેમ કે પુરુષ મદિરાને અરતિભાવે (અપ્રીતિથી) પીત થકે મત્ત થતી નથી, તેવી જ રીતે જ્ઞાની પણ દ્રવ્યના ઉપભોગ પ્રત્યે અરત (અર્થાત વૈરાગ્યભાવે) વતતે થકો (કથી) બધા નથી.
सेवंतो वि ण सेवदि असेवमाणो वि सेवगो कोई । पगरणचेटा कस्स वि ण य पायरणो त्ति सो होदि ॥१९७ ॥ સેવે છતાં નહિ સેવ, અણુસેવત સેવક બને, પ્રકરણ તણી ચેષ્ટા કરે પણ પ્રાકરણ જ્યમ નહિ ઠરે. ૧૯૭.
અર્થ:–ઈ તે વિષયોને સેવતો છતાં નથી સેવતો અને કઈ નહિ સેવા છતાં સેવનારે છે–જેમ કેઈ પુરુષને “પ્રકરણની ચેષ્ટા (કેઈ કાર્ય સંબંધી ક્રિયા) વતે છે તોપણ તે પ્રાકરણિક નથી.
- પ્રકરણ = કાર્ય ૧ પ્રાકરણિક = કાર્ય કરનાર