SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર – જરા અધિકાર સંહ પ્રકારના ભેગો આપે છે, તેવી જ રીતે છવપુરુષ સુખ અર્થે કમરજને સેવે છે તો તે કમ પણ તેને સુખ ઉત્પન્ન કરનારા અનેક પ્રકારના ભેગો આપે છે, વળી જેમ તે જ પુરુષ આજીવિકા અર્થે રાજાને નથી સેવતો તે તે રાજા પણ તેને સુખ ઉત્પન્ન કરનારા અનેક પ્રકારના ભેગા નથી આપતે, તેવી જ રીતે સમ્યગ્દષ્ટિ વિષય અર્થે કમરજને નથી સેવત તો (અર્થાત તેથી) તે કર્મ પણ તેને સુખ ઉત્પન્ન કરનારા અનેક પ્રકારના ભેગે નથી આપતું सम्माद्दिट्टी जीवा णिस्संका होति णिब्भया तेण । सत्तभयविप्पमुक्का जम्हा तम्हा दु णिस्संका ॥२२८॥ સમ્યક્ત્વવંત જીવો નિઃશંકિત, તેથી તે નિર્ભય અને છે સસભયપ્રવિમુક્ત જેથી, તેથી તે નિશંક છે. ૨૨૮. અર્થક–સમ્યગ્દષ્ટિ જીવો નિશંક હોય છે તેથી નિર્ભય હોય છે; અને કારણ કે સપ્ત ભયથી રહિત હોય છે તેથી નિાશક હોય છે (અડેલ હોય છે). जो चत्तारि वि पाए छिंददि ते कम्मबंधमोहकरे । सो णिस्संको चेदा सम्मादिट्ठी मुणेदवो ॥२२९॥ જે કર્મબંધનમેહકર્તા પાદ ચારે છેદ, ચિમૂર્તિ તે શંકારહિત સમકિતદષ્ટિ જાણ. ર૨૯. અર્થ:–જે *ચેતયિતા, કમબધ સંબંધી મેહ કરનારા (અર્થાત જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાય છે એવો ભ્રમ કરનારા) ચેતયિતાઃચેતનાર, જાણનાર–દેખનાર, આત્મા.
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy