SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૧૩ નિયમસાર–અજીવ અધિકાર ભૂપર્વતાદિક સ્કંધને અતિશૂલવૂલ જિને કહ્યા, ધી-તેલ-જળ ઈત્યાદિને વળી ભૂલ સ્કંધો જાણવા ૨૨. આતપ અને છાયાદિને સ્થૂલસૂક્ષ્મ સ્કંધ જાણજે, ચતુરિંદ્રિના જે વિષય તેને સૂક્ષ્મણૂલ કહ્યા જિને; ૨૩. વળી કર્મવગણયોગ્ય & સૂક્ષ્મ સ્કંધ જાણવા, તેનાથી વિપરીત સ્કંધને અતિસૂક્ષ્મ સ્કંધો વર્ણવ્યા. ૨૪. અર્થ –અતિશૂલપૂલ, પૂલ, પૂલસૂટમ, સૂક્ષ્મણૂલ, સૂક્ષ્મ અને અતિસૂક્ષ્મ એમ પૃથ્વી વગેરે રકના છ ભેદ છે. ભૂમિ, પર્વત વગેરે અતિપૂલસ્થૂલ ઔધ કહેવામાં આવ્યા છે; ધી, જળ, તેલ વગેરે સ્થૂલ ઔધો જાણવા. છાયા, આતપ (તડકે) વગેરે સ્થૂલસૂક્ષ્મ છે જાણું અને ચાર ઈદ્રિયોના વિષયભૂત સ્કંધને સૂક્ષ્મણૂલ કહેવામાં આવ્યા છે, વળી કમ વગણને યોગ્ય સ્કધે સૂક્ષ્મ છે; તેમનાથી વિપરીત (અથત કર્મવગણને અયોગ્ય) સ્કો અતિસૂક્ષ્મ કહેવામાં આવે છે. धाउचउकस्स पुणो जं हेऊ कारणं ति तं यो । खंधाणं अवसाणं णादव्यो कन्जपरमाणू ॥२५॥ જે હેતુ ઘાતુચતુષ્કને તે કારણણું જાણ; ઔધો તણા અવસાનને વળી કાર્યપરમાણુ કહ્યો. ર૫. અર્થ:-વળી જે (પૃથ્વી, પાણી, તેજ ને વાયુ-એ) ચાર ધાતુઓને હેતુ છે, તે કારણપરમાણુ જાણ સ્કના
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy