SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર–પૂર્વ રંગ [ ૧૫ णत्थि मम को वि मोहो बुज्झदि उवओग एव अहमेको । तं मोहणिम्ममत्तं समयस्स वियाणया वेति ॥३६॥ નથી મોહ તે મારે કંઈ, ઉપયોગ કેવળ એક હું, એ જ્ઞાનને, જ્ઞાયક સમયના હનિમમતા કહે. ૩૬. અથ–એમ જાણે કે મેહ મારો કાંઈ પણ સંબંધી નથી, એક ઉપગ છે તે જ હું છું –એવું જે જાણવું તેને સિદ્ધાંતના અથવા વપરના સ્વરૂપના જાણનારા મોહથી નિમમત્વા કહે છે, णत्थि मम धम्मआदी बुज्झदि उवओग एव अहमेको । तं धम्मणिम्ममत्तं समयस्स वियाणया वेति ॥३७॥ ધર્માદિ તે મારાં નથી, ઉપયોગ કેવળ એક હું, –એ જ્ઞાનને, જ્ઞાયક સમયના ધમનિમમતા કહે. ૩૭. અર્થ-એમ જાણે કે “આ ધર્મ આદિ દ્રવ્યો મારાં કાંઈ પણ લાગતાવળગતાં નથી, એક ઉપગ છે તે જ હું છું –એવું જે જાણવું તેને સિદ્ધાંતના અથવા સ્વપરના સ્વરૂપરૂપ સમયના જાણનારા ધર્મવ્ય પ્રત્યે નિમમત્વ કહે છે अहमेको खलु सुद्धो दसणणाणमइओ सदारूवी । ण वि अस्थि मज्झ किंचि वि अण्णं परमाणुमेत्तं पि ॥ ३८॥ હું એક, શુદ્ધ, સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે; કઈ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે! ૩૮. અર્થ:––દશનજ્ઞાનચારિત્રરૂપ પરિણમેલો આત્મા એમ જાણે છે કે: નિશ્ચયથી હું એક છે. શુદ્ધ છે. દશનજ્ઞાનમય છું, સદા અરૂપી છું: કાંઈ પણ અન્ય પદ્રવ્ય પરમાણુમાત્ર પણ મારું નથી એ નિશ્ચય છે.
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy