SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચનસાર્—જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન [ ૧૯ જીવ છેડી પાપારંભને શુભ ચરિતમાં ઉદ્યત ભલે, જે નવ તજે માહાદિને તેા નવ લહે શુદ્ધાત્મને. ૭૯. અર્થ :—પાપારભ છેડીને શુભ ચારિત્રમાં ઉદ્યત હોવા છતાં જે જીવ માહાકિને છેડતા નથી, તે તે શુદ્ધ આત્માને પામતા નથી. अरहंतं दव्यत्तगुणत्तपज्जयत्तेहिं । जो जाणदि सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं ॥ ८० ॥ જે જાણતા અ`તને ગુણ, દ્રવ્ય ને પયપણે, તે જીવ જાણે આત્મને, તસુ માહ પામે લય ખરે. ૮૦. અર્થ:—જે અહુ તને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણું છે, તે ( પેાતાના ) આત્માને જાણે છે અને તેના માહુ અવશ્ય લય પામે છે. जीवो ववगदमोहो उवलद्धो तच्चमप्पणो सम्मं । जहदि जदि रागदोसे सो अप्पाणं लहदि सुद्धं ॥ ८१ ॥ જીવ માહને કરી દૂર, આત્મસ્વરૂપ સમ્યક્ પામીને, જે રાગદ્વેષ પરિહરે તેા પામતા શુદ્ધાત્મને. ૮૧. અઃ—જેણે માહને દૂર કર્યાં છે અને આત્માના સમ્યક્ તત્ત્વને (–સાચા સ્વરૂપને ) પ્રાપ્ત કર્યુ છે એવા જીવ જો રાગદ્વેષને છેડે છે, તા તે શુદ્ધ આત્માને પામે છે. सव्वे विय अरहंता तेण विधाणेण खविदकर मंसा | किच्चा तघोवदेसं णिव्वादा ते णमो तेसिं ॥ ८२ ॥
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy