SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ * કફ, અષ્ટપ્રાકૃત-ભાવપ્રાભૂત रयणत्तये अलद्धे एवं भमिओ सि दीहसंसारे ।। इय जिणवरेहि भणियं तं रयणत्तय समायरह ॥३०॥ વણ રત્નત્રયપ્રાપ્તિ તું એ રીતે દીર્ધ સંસારે ભમ્યો, --ભાખ્યું જિનોએ આમ, તેથી રત્નત્રયને આચર. ૩૦. अप्पा अप्पम्मि रओ सम्माइट्टी हवेइ फुड्ड जीवो । जाणइ तं सण्णाणं चरदिह चारित्त मग्गो त्ति ॥ ३१॥ નિજ આત્મમાં રત જીવ જે તે પ્રગટ સમ્યગ્દષ્ટિ છે, "તદૂધ છે સુજ્ઞાન, ત્યાં ચરવું ચરણ છે;–માગ એ. ૩૧. ૧ તળેધ = તેનું જ્ઞાન, નિજ આત્માને જાણવુ તે ૨ ચરણ =ચારિત્ર, સમચારિત્ર अण्णे कुमरणमरणं अणेयजम्मतराई मरिओ सि । भावहि सुमरणमरणं जरमरणविणासणं जीव ॥३२॥ હે જીવ! "કુમરણમરણથી તું મર્યો અનેક ભવો વિષે તું ભાવ સુમરણમરણને જર-મરણના હરનારને. ૩૨. ૧ કુમરણમરણ = કુમરણરૂપ મરણ ૨ જ = જરા. सो णत्थि दबसवणो परमाणुपमाणमेत्तो णिलओ । जत्थ ण जाओ ण मओ तियलोयपमाणिओ सब्बो ॥३३॥ ત્રણ લોકમાં પરમાણુ સરખું સ્થાન કેઈ રહ્યું નથી, જ્યાં દ્રવ્યશ્રમણ થયેલ જીવ મર્યો નથી, જ નથી. ૩૩.
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy