SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર–કર્તાક અધિકાર [ ૩૩ હું ફોધ એમ વિકલ્પ એ ઉપયોગ ત્રણવિધ આચરે, ત્યાં જીવ એ ઉપયોગરૂપ જીવભાવને કર્તા બને. ૯૪. અર્થ:–ત્રણ પ્રકારને આ ઉપયોગ “હુ ક્રોધ છું” એ પિતાને વિકલ્પ કરે છે તેથી આત્મા તે ઉપગરૂપ પિતાના ભાવને કાં થાય છે. तिविहो एमुखोगो अप्पवियप्पं करेदि धम्मादी । कत्ता तस्सुवओगस्स होदि सो अत्तभावस्स ॥१५॥ હું ધર્મ આદિ વિકલ્પએ ઉપયોગ ત્રણવિધ આચરે, ત્યાં જીવે એ ઉપયોગરૂપ જીવભાવને કર્તા બને. ~. અર્થત્રણ પ્રકારને આ ઉપગ “હું ધર્માસ્તિકાય આદિ છું? એ પિતાને વિકલપ કરે છે; તેથી આત્મા તે ઉપયોગરૂપ પિતાના ભાવને કર્તા થાય છે. एवं पराणि दवाणि अप्पयं कुणदि मंदबुद्धीओ। अप्पाणं अवि य परं करेदि अण्णाणभावेण ॥९६॥ જીવ મંદબુદ્ધિ એ રીતે પારદ્રવ્યને નિજરૂપ કરે, નિજ આત્મને પણ એ રીતે અજ્ઞાનભાવે પર કરે. ૯૬. અર્થ: આ રીતે મંદબુદ્ધિ અર્થાત અજ્ઞાની અજ્ઞાનભાવથી પર દ્રવ્યોને પિતારૂપ કરે છે અને પિતાને પર કરે છે, एदेण दु सो कत्ता आदा णिच्छयविदूहि परिकहिदो। एवं खलु जो जाणदि सो मुंचदि सबकत्तित्तं ॥९७ ॥ એ કારણે આત્મા કહ્યો કર્તા સહુ નિશ્ચયવિદે, એ જ્ઞાન જેને થાય તે છેડે સકલ કર્તુત્વને. ૯૭,
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy