________________
૨૬૪ ]
પંચ પરમાગમ जह पोग्गलदव्वाणं वहुप्पयारेहि खंधणिवत्ती । अकदा परेहिं दिहा तह कम्माणं वियाणाहि ॥ ६६ ।। જ્યમ સ્કંધરચના બહુવિધા દેખાય છે પુગલ તણી પરથી અકૃત, તે રીત જાણો વિવિધતા કર્મો તણી. ૬૬.
અર્થ-જેમ પુદગલની બહુ પ્રકારે ધરચના પરથી કરાયા વિના થતી જોવામાં આવે છે. તેમ કર્મોની બહુપ્રકારતા પરથી અકૃત જાણે,
जीवा पोग्गलकाया अण्णण्णोगाढगद्दणपडिवद्धा । काले विजुज्जमाणा मुहदुक्खं देंति मुंजंति ।। ६७॥ જીવ-પુદગલો અ ન્યમાં અવગાહ ગ્રહીને બદ્ધ છે કાળે વિયોગ લહે તદા સુખદુઃખ આપે-ભોગવે. ૬૭.
અથર–છો અને પુદગલકા (વિશિષ્ટ પ્રકારે) અન્ય અવગાહને ગ્રહવા વડે (પરસ્પર) બદ્ધ છે; કાળે છૂટા પડતાં સુખદુખ આપે છે અને ભેગવે છે (અથત પુદગલકાયો સુખદુખ આપે છે અને જે ભેગવે છે),
तम्हा कम्मं कत्ता भावेण हि संजुदोष जीवस्स ।
મોરા રુ ફ િવ વેવમળ મૂર ૬૮ ૧ તેથી કરમ, જીવભાવથી સંયુક્ત, ર્તા જાણવું ભોક્તાપણું તો જીવને ચેતકપણે તત્કળ તણું. ૬૮.
અર્થ:–તેથી જીવના ભાવથી સંયુક્ત એવું કર્મ (કવ્યકર્મ) કર્તા છે (નિશ્ચયથી પિતાનું કર્તા અને વ્યવહારથી છવભાવનું