SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ પચાસ્તિકાયરગ્રહ–પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન [ ૨૬૩ જે કર્મ કર્મ કરે અને આત્મા કરે બસ આત્મને, ક્યમ કર્મ ફળ દે જીવને? કયમ જીવ તે ફળ ભોગવે? ૬૩. અથ – કર્મ કર્મને કરે અને આત્મા આત્માને કરે તો કર્મ આત્માને ફળ કેમ આપે અને આત્મા તેનું ફળ કેમ ભોગવે? *ओगाढगाढणिचिदो पोग्गलकाएहि सचदो लोगो । मुहमेहिं पादरेहिं य ताणंतेहिं विविधेहि ॥१४॥ અવગાઢ ગાઢ ભરેલ છે સર્વત્ર પુદગલકાયથી આ લોક બાદર-સૂક્ષ્મથી, વિધવિધ અનંતાનંતથી. ૬૪. અર્થ–લેક સવત: વિવિધ પ્રકારના, અનંતાનંત સૂક્ષ્મ તેમ જ બાદર પુદગલકા (પુદ્ગલસ્કો ) વડે (વિશિષ્ટ રીત) અવગાહાઈને ગાઢ ભરેલો છે, अत्ता कुणदि सभावं तत्थ गदा पोग्गला समावेहिं । गच्छंति कम्मभावं अण्णण्णोगाहमवगाढा ॥६५॥ આત્મા કરે નિજ ભાવ જ્યાં, ત્યાં પુદ્ગલો નિજ ભાવથી કર્મસ્વરૂપે પરિણમે અ ન્ય-અવગાહિત થઈ. ૬૫. અર્થ:–આત્મા (મેહરાગદ્વેષરૂ૫) પિતાના ભાવને કરે છે; (ત્યારે) ત્યાં રહેલાં પુદગલે પોતાના ભાવથી જીવને વિષે (વિશિષ્ટ પ્રકારે) અન્યોન્ય-અવગાહરૂપે પ્રવેશ્યાં થકાં કમભાવને પામે છે. આ ગાથાને મળતી ગાથા શ્રી પ્રવચનસારમાં ૧૬૮ મી છે.
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy