SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ : પધ પમાત્ર અર્થ:-છવભાવનું કર્મ નિમિત્ત છે અને કર્મનું જીવભાવ નિમિત્ત છે, પરંતુ ખરેખર એકબીજાનાં ક નથી; કર્તા વિના થાય છે એમ પણ નથી. कुव्वं सगं सहावं अत्ता कत्ता सगस्स भावस्स । __ण हि पोग्गलकम्माणं इदि जिणवयणं मुणेदव्वं ।। ६१ ॥ નિજ ભાવ કરતે આતમા કર્તા ખરે નિજ ભાવને, કર્તા ન પુદ્ગલકને –ઉપદેશ જિનને જાણવો. ૬૧. અર્થ:–પિતાના સ્વભાવને કરતે આત્મા ખરેખર પિતાના ભાવને ક્ત છે, પુદગલકને નહિ; આમ જિનવચન જાણવું. कम्मं पि सगं कुन्वदि सेण सहावेण सम्ममप्पाणं । जीवो वि य तारिसओ कम्मसहावेण भावेण ।। ६२ ।। રે! કર્મ આપસ્વભાવથી નિજ કમપથને કરે, આત્માય કર્મ સ્વભાવરૂપ નિજ ભાવથી નિજને કરે. ૬ર. અર્થ-કર્મ પણ પિતાના સ્વભાવથી પિતાને કરે છે અને તેવો જીવ પણ કર્મસ્વભાવ ભાવથી (–ઔદયિકાદિ ભાવથી) બરાબર પિતાને કરે છે. कम्मं कर्म कुचदि जदि सो अप्पा करेदि अप्पाणं । किय तस्स फलं भुंजदि अप्पा कम्मं च देदि फलं ॥३॥ જેકે શુદ્ધનિશ્ચયથી કેવળજ્ઞાનાદિ શુભાવો સ્વભા' કહેવાય છે તે પણ એગૃહનિશ્ચયથી ગાદિક પણ “સ્વભાવ કહેવાય છે.
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy