SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ઉડર 3 પચ પરમાગમ અથર–આઠ કર્મના બંધને જેમણે નષ્ટ કરેલ છે એવા, આઠ મહાગુણે સહિત, પરમ, લોકના અગ્રે સ્થિત અને નિત્ય –આવા, તે સિદ્ધો હોય છે, पंचाचारसमग्गा पचिंदियदंतिदप्पणिदलणा । धीरा गुणगंभीरा आयरिया एरिसा होति ॥ ७३ ॥ પરિપૂર્ણ પંચાચારમાં, વળી ધીર, ગુણગંભીર છે, પંચૅગિજના દદલને દક્ષ શ્રી આચાર્ય છે. ૭૩. અર્થ–પંચાચારોથી પરિપૂર્ણ, પચે દિયરૂપી હાથીના મદનું દલન કરનાર, ધીર અને ગુણગંભીર–આવા, આચાર્યો હોય છે, रयणत्तयसंजुत्ता जिणकहियपयत्थदेसया सूरा । णिकंखभावसहिया उवज्झाया एरिसा होति ।।७४॥ રત્નત્રયે સંયુક્ત ને નિ:કાંક્ષભાવથી યુક્ત છે, જિનવરકથિત અર્થોપદેશે શૂર શ્રી ઉવઝાય છે. ૭૪. અથરત્નત્રયથી સંયુક્ત, જિનકથિત પદાર્થોના શૂરવીર ઉપદેશક અને નિકાંક્ષભાવ સહિત–આવા, ઉપાધ્યાય હોય છે, वाचारविप्पमुका चउन्बिहाराहणासयारत्ता । णिग्गंथा णिम्मोहा साहू दे एरिसा होति ॥७५॥ નિગ્રંથ છે, નિર્મોહ છે, વ્યાપારથી પ્રવિમુક્ત છે, ચઉવિધ આરાધન વિષે નિત્યાનુરક્ત શ્રી સાધુ છે. ૭૫. અર્થ-વ્યાપારથી વિમુક્ત (સમસ્ત વ્યાપાર રહિત)
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy