SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર-જીવ–અજીવ અધિકાર | ૨૧ चवहारेण दु एदे जीवस्स हवंति वण्णमादीया | गुणठाणंता भावा ण दु केई णिच्छयणयस्स ॥ ५६ ॥ વર્ણાદિ ગુણસ્થાનાંત ભાવા જીવના વ્યવહારથી, પણ કાઈ એ ભાવેા નથી આત્મા તણા નિશ્ચય થકી. ૫૬. અર્થ:—આ વણથી માંડીને ગુણસ્થાન યત ભાવા કહેવામાં આવ્યા તે વ્યવહારનયથી તેા જીવના છે ( માટે સૂત્રમાં કથા છે ), પર`તુ નિશ્ચયનયના મતમાં તેમનામાંના કોઈ પણ જીવના નથી. एदेहिं य संबंधी जहेव खीरोदयं मुणेदव्वो । णय होंति तस्स ताणि दु उवओगगुणाधिगो जम्हा ॥ ५७ ॥ આ ભાવ સહ સંબંધ જીવના ક્ષીરનીરવત્ જાણવા; ઉપયેાગગુણથી અધિક તેથી જીવના નહિ ભાવ કા. ૫૭. અ: વર્ણાદિક ભાવા સાથે જીવના સખ્ધ જળને અને દૂધને એક્ષેત્રાવગાહરૂપ સચાગસબધ છે તેવા જાણવા અને તેઓ તે જીવના નથી કારણ કે જીવ તેમનાથી ઉપયોગગુણે અધિક છે ( -ઉપયાગગુણ વડે જુદા જણાય છે). पंथे मुस्संतं परिसदूण लोगा भणंति ववहारी । मुस्सदि एसो पंथो ण य पंथी मुस्सदे कोई ॥ ५८ ॥ तह जीवे कम्माणं णोकम्माणं च पस्सिदुं वण्णं । जीवस्स एस वण्णो जिणेहिं ववहारदो उत्तो ॥ ५९ ॥ गंधरसफासरूवा देहो संठाणमाइया जे य । सच्चे ववहारस य णिच्छयदण्डू चवदिसंति ॥ ६० ॥ * દેખી લૂંટાતુ પંથમાં કા, · પંચ આ લૂંટાય છે?— માલે જના વ્યવહારી, પણ નહિ પંચ કે લૂંટાય છે; ૫૮.
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy