SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ ] પચ પરમાગમ જે આયતન ને ચૈત્યગૃહ, પ્રતિમા તથા દર્શન અને વીતરાગ જિનનું બિબ, જિનમુદ્રા, સ્વહેતુક જ્ઞાન જે, ૩, "અહંતદેશિત દેવ, તેમ જ તીર્થ, વળી અહત ને *ગુણશુદ્ધ પ્રવ્રયા યથાક્રમશઃ અહીં જ્ઞાતવ્ય છે. ૪. ૧ અહંતદેશિત = અહંતભગવાને કહેલ ૨ ગુણશુદ્ધ પ્રવજ્યા = ગુણથી શુદ્ધ એવી દીક્ષા मणवयणकायदवा आयत्ता जस्स इंदिया विसया । आयदणं जिणमग्गे णिटि संजयं ख्वं ॥५॥ આયત્ત છે મન-વચન-કાયા ઈન્દ્રિવિષયો જેહને, તે સંયમીનું રૂપ ભાયું આયતન જિનશાસને. ૫. ૧ આયત્ત = આધીન, વશીભૂત मयरायदोस मोहो कोहो लोहो य जस्स आयत्ता । पंचमहव्वयधारी आयदणं महरिसी भणियं ॥६॥ આયત્ત જસ મદ-ક્રોધ-લોભ વિમેહ-રાગ-વિરોધ છે, ઋષિવર્ય પંચમહાવ્રતી તે આયતન નિર્દિષ્ટ છે. ૬. सिद्धं जस्स सदत्थं विसुद्धझाणस्स णाणजुत्तस्स । सिद्धायदणं सुद्धं मुणिवरवसहस्म मुणिदत्थं ॥७॥ સુવિશુદ્ધધ્યાની, જ્ઞાનયુત, જેને સુસિદ્ધ સદર્થ છે, મુનિવરવૃષભ તે મળરહિત સિદ્ધાયતન વિદિતાથ છે. ૭. ૧ સદઈ =સત અર્થ ૨. વિદિતાર્થ = જે સમસ્ત પદાર્થોને જાણે છે એવું
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy