________________
અષ્ટપ્રાકૃત–પ્રાકૃત ૪૦૮ बुद्धं जं वोहंतो अप्पाणं चेदयाई अण्णं च । पंचमहन्वयमुद्धं णाणमयं जाण चेदिहरं ॥८॥ વાત્મા-પરાત્મા-અન્યને જે જાણતાં જ્ઞાન જ રહે, છે ચૈિત્યગૃહ, તે જ્ઞાનમૂર્તિ, શુદ્ધ પંચમહાવતે. ૮.
चेइय बंधं मोक्खं दुक्खं सुक्खं च अप्पयं तस्स ।
चेइहरं जिणमग्गे छक्कायहियंकरं भणियं ॥९॥ ચેતન રવયં, સુખ-દુઃખ-બંધન-મોક્ષ જેને "અલ્પ છે, પટ્ટાયહિતકર તેહ ભાખ્યું ત્યગૃહ જિનશાસને. ૯.
૧ અલ્પ =ગૌણ
सपरा जंगमदेहा दंसणणाणेण सुद्धचरणाणं । णिगंथवीयराया जिणमग्गे एरिसा पडिमा ॥ १० ॥ દગ-જ્ઞાન-નિર્મળચરણધરની ભિન્ન જંગમ કાય જે, –નિગ્રંથ ને વીતરાગ, તે પ્રતિમા કહી જિનશાસને. ૧૦.
जं चरदि सुद्धचरणं जाणइ पिच्छेइ सुद्धसम्मत्तं ।
सा होइ बंदणीया णिग्गंथा संजदा पडिमा ॥११॥ જાણે-જુએ નિર્મળ સુદગ સહ, ચરણ નિર્મળ આચરે, તે વંદનીય નિગ્રંથ-સ યતરૂપ પ્રતિમા જાણજે. ૧૧.
૧ સુદગ =સમ્યગ્દર્શન