SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ • ૪૦૦ ] પચ પરમાગમ જે વર્તતા અજ્ઞાનમોહમલે મલિન મિયામતે, તે મૂઢજીવ મિથ્યાત્વ ને મનિદોષથી બંધાય છે. ૧૭. ૧. અજ્ઞાનમેહમલે મલિન = અજ્ઞાન અને મોહના દોષો વડે મલિન. सम्महसण पस्सदि जाणदि णाणेण दव्यपज्जाया । सम्मेण य सहदि य परिहरदि चरित्तजे दोसे ॥१८॥ દેખે દરશથી, જ્ઞાનથી જાણે દરવ-પર્યાયને, સભ્યત્વથી શ્રદ્ધા કરે, ચારિત્રદો પરિહરે. ૧૮. एए तिणि वि भावा हवंति जीवस्स मोहरहियस्स | णियगुणमाराहतो अचिरेण य कम्म परिहरइ ॥१९॥ રે! હોય છે ભાવે ત્રણે આ, મહવિરહિત જીવને; નિજ આત્મગુણ આરાધતો તે કર્મને અચિરે તજે. ૧૯ ૧ અચિરે= અપ કાળમાં संखिज्जमसंखिज्जगुणं च संसारिमेरुमेत्ता णं । सम्मत्तमणुचरंता करेंति दुक्खक्खयं धीरा ॥२०॥ સંસારસીમિત નિર્જરા અણુસંખ્ય-સંખ્યગુણી કરે, સમ્યક્ત્વ આચરનાર ધીરા દુ:ખના ક્ષયને કરે. ૨૦. -दुविहं संजमचरणं साया तह हवे णिरायारं । सायारं सग्गथं परिग्गहा रहिय खलु णिरायारं ॥२१॥ સાગાર અણુ-આગાર એમ દ્વિભેદ સંચમચરણ છે સાગાર છે સગ્રંથ, અણઆગાર પરિગ્રહરહિત છે. ૨૧,
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy