________________
[ ૧૭ ] જ્ઞાની છે , અને નગણ્ય પાક છે. જવ કેવળ પ્રાંતિને જ દેખી કરાવી અને નિખ પર પદાર્થોથી પનાને સખી ને, વાગ્નમાં પિનાના સુખગુની વિકારી પાએ પરિણી ને અના િકાળા દુપી થઈ રહ્યો છે.
જવ કાણુ • , " દાવા છતા. તે પર્યાય અપેક્ષાએ કાબાભાવરૂપ તિરૂપતિની વૃદ્ધિ અને પૂર્ણ શુદ્ધિરૂપે પરિ છે તથા તે ભાવના નિમિત્ત શુભાશુભ પુદ્ગલકર્મોનું આવી અને બ ધન થી તેમનું અવું. ખરવું અને સર્વધા છૂટવું થાય છે. મા ભવા જવા માટે જિનેન્દ્રભગવંતોએ નવ પદાર્થો ઉપડ્યા છે આ નવ પદાર્થો રામ્યપણે સમજવાથી, જીવને શું હિતરૂપ છે. શું અહિતરૂપ છે, શાશ્વત પરમ હિત પ્રગટ કરવા જેવું શું કરવું જોઈએ. પર પદાર્થો સાથે પિતાને
સંબંધ છે–ત્યાદિ તે પથાર્થપણે સમજાય છે અને પિતાનું મુખ પિતામાં જ જાણે. પિતાના સર્વ પર્યાયામાં પણ જ્ઞાનાનંદસ્વભાવ નિજ જીવબમાન્ય સદા એકરૂપ જાણી, તે અનાદિઅપ્રાપ્ત એવા કલ્યાણબીજ સમ્યગ્દનને તથા સમ્યજ્ઞાનને પ્રાપ્ત કરે છે. તે પ્રાપ્ત થતાં ડવ પિતાને દ્રવ્ય-અપેક્ષાએ કૃતકૃત્ય જાણે છે અને તે કૃતકૃત્ય દ્રવ્યને પરિપૂર્ણ આશ્રય કરવાથી જ શાશ્વત સુખની પ્રાપ્તિ–મોરાધાગ છે એમ સમજે છે
સમ્યગ્દર્શન પ્રાપ્ત થતા જીવને શુદ્ધાત્મદ્રવ્યનું જે અલ્પ આલંબન થયું હોય છે તે વધતાં અનુકમે દેશવિરત શ્રાવકપણુ અને સર્વવિરત મુનિપાનું પ્રાપ્ત થાય છે. ક્રમે ક્રમે તે જીવ જ્ઞાનાનંદવભાવી શુદ્ધાત્મદ્રવ્યને અતિ ઉગ્રપણે અવલ બી. સર્વ વિકલ્પથી છૂટી, સર્વ રાગદ્વેષ રહિત થઈ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી, આયુષ્ય પૂર્ણ થતાં દેહાદિસંયોગથી વિમુક્ત થઈ, સદાકાળ પરિપૂર્ણ જ્ઞાનદર્શનરૂપે અને અતીન્દ્રિય અનંત અવ્યાબાધ ન દરૂપે રહે છે.
–આ. ભગવાન કુંદકુ દાચાર્યદેવે પંચાસ્તિકાયસંગ્રહ
છે સંબંધ છે
પાતાના સર્વ ય
હી , તે અનાદિ