SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર્જીવ અજીવ અધિકાર [ ૨૩ અર્થ: વર્ણાદિકની સાથે જીવનુ તાદાત્મ્ય માનનારને કહે છે કે: હું મિથ્યા અભિપ્રાયવાળા! જો તુ એમ માને કે આ વર્ણાદિક સવ ભાવેા જીવ જ છે, તા તારા મતમાં જીવ અને અજીવના કાંઈ ભેદ રહેતા નથી. अह संसारत्थाणं जीवाणं तुज्झ होंति वण्णादी | तम्हा संसारत्था जीवा रूवित्तमावण्णा ॥ ६३ ॥ एवं पोग्गलदव्यं जीवो तहलक्खणेण मूढमदी । णिव्वाणमुचगदो वि य जीवत्तं पोग्गलो पत्तो ॥ ६४ ॥ વર્ણાદિ છે સંસારી જીવના એમ જો તુજ મત ખને, સસારમાં સ્થિત સૌ જીવા પામ્યા તદા રૂપિત્તને; ૬૩. એ રીત પુદૂગલ તે જ જીવ, હે મૂઢમતિ! સમલક્ષણે, ને માક્ષપ્રાપ્ત થતાંય પુદ્ગલદ્રવ્ય પામ્યુ છત્વને ! ૬૪. અર્થ:અથવા જો તારો મત એમ હોય કે સસારમાં સ્થિત જીવાને જ વર્ણાદિક ( તાદાત્મ્યસ્વરૂપે) છે, તેા તે કારણે સસારમાં સ્થિત જીવા રૂપીપણાને પામ્યા; એમ થતાં, તેવું લક્ષણ તા ( અર્થાત્ રૂપીપણું લક્ષણ તે) પુદ્ગલદ્રવ્યનુ હાવાથી. હે મૂઢબુદ્ધિ! પુદગલદ્રવ્ય તે જ જીવ હ્યુ અને ( માત્ર સસારઅવસ્થામાં જ હિ પણ નિર્ભ્રાણ પામ્યું પણ પુદ્ગલ જ જીવપણને પામ્યુ* ! . एकं च दोणि तिष्णि य चत्तारि य पंच इंदिया जीवा । वादरपज्जत्तिदरा पयडीओ णामकम्मस्स ॥ ६५ ॥ एदाहि य णिव्वत्ता जीवहाणा उ करणभृदाहिं । पयडीहिं पोग्गलमहहिं ताहि कहं भण्गढे जीवां ॥ ६६ ॥
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy