SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ પંચાસ્તિકાયસ ગ્રહ-પદ્ભવ્ય-પ'ચાસ્તિકાયયણન ૨૭૭ ( એ રીત પ્રવચનસારરૂપ ‘ ૫ચારિત્તસંગ્રહ ’ જાણીને જે જીવ છેડે રાગદ્વેષ, લહે સકળદુખમેાક્ષને ૧૦૩. અર્થ: એ પ્રમાણે પ્રવચનના સારભૂત પચાસ્તિકાયસગ્રહું'ને જાણીને જે રાગદ્વેષને છેડે છે, તે દુ:ખથી પરિમુક્ત થાય છે. Stat मुणिऊण एतदहं तदणुगमणुज्जदो णिहृदमोहो । पसमियरागद्दोसो हवदि हृदपरापरो जीवो ॥ १०४ ॥ આ અ જાણી, અનુગમન-ઉદ્યમ કરી, હણી માહને, પ્રશમાવી રાગદ્વેષ, જીવ ઉત્તર-પૂરવ વિરહિત બને. ૧૦૪. અથ:જીવ આ અર્થને જાણીને (-આ શાસ્ત્રના અથ ભૂત શુદ્ધાત્માને જાણીને ), તેને અનુસરવાના ઉદ્યમ કરતા શકા હતમાહ થઈને (જેને દશનમાહના ક્ષય થયા હેાય એવા થઈને), રાગદ્વેષને પ્રામિત-નિવૃત્ત કરીને, ઉત્તર અને પૂર્વ મધના જેને નાશ થયા છે એવા થાય છે,
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy