SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ हीणो जदि सो आदा तण्णाणमचंदणं ण जाणादि । अहिओ वा जाणादो गाणेण विणा कहं णादि ॥२५॥ જીવદવ્ય જ્ઞાનપ્રમાણ નહિ—એ માન્યતા છે જેહને. તેના મતે જીવ જ્ઞાનથી હીન કે અધિક અવશ્ય છે. ૪. જે હીન આત્મા હાય, નવ જાણે અચેતન શાન એ. ને અધિક જ્ઞાનથી હાય તો વણ જ્ઞાનરામ જાણે અરે? ર૫. અર્થ–આ જગતમાં જેના મનમાં આત્મા જ્ઞાનપ્રમાણ નથી. તેના મતમાં તે આત્મા અવશ્ય જ્ઞાનથી હીન અથવા અધિક હોવો જોઈએ. જે તે આમા જ્ઞાનથી હીન હોય તે જ્ઞાન અનન થવાથી જાણે નહિ. અને જે (આત્મા) જ્ઞાનથી અધિક હોય તો તે આભા) જ્ઞાન વિના કેમ જાણે. सबगहो जिणवमहो सके विय तगया जगदि अटा। णाणमयादी य जिगो विसयादो तस्स ने भणिदा ॥२६॥ છે સર્વગત જિનવર અને સૌ અર્થ જિનવરપ્રાપ્ત છે. જિન જ્ઞાનમયને સર્વ અવલય જિનના હેઈને. ર૬. અર્થ-જિનવર અવગત છે અને જગતના સર્વ પદા જિનવરગત (જિનવરમાં પ્રામ) છે; કારણ કે જિન જ્ઞાનમય છે અને સર્વ પદાધિ જ્ઞાનના વિષય હોવાથી જિનના વિષય કહેવામાં આવ્યા છે. जाणं अप्प ति मदं यदि पापं विणा प अप्पाणं । તુ જા : અખા ન ર ય રા |ર૭.
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy