SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચનસાર-જ્ઞાનત-પ્રજ્ઞાપન [ ૧૫૧. છે જ્ઞાન આત્મા જિનમતે: આત્મા વિના નહિ જ્ઞાન છે, તે કારણે છે જ્ઞાન જીવ, જીવ જ્ઞાન છે વા અન્ય છે. ર૭. અર્થ-જ્ઞાન આત્મા છે એમ જિનદેવને મત છે. આત્મા વિના (બીજા કેઈ કલમાં) જ્ઞાન હોતું નથી તેથી જ્ઞાન આત્મા છે; અને આત્મા તો (જ્ઞાનગુણ દ્વારા) જ્ઞાન છે અથવા (સુખાદિ અન્ય ગુણ દ્વારા) અન્ય છે, पाणी णाणसहायो अट्टा णेयप्पगा हि णाणिस्स । ख्वाणि व चक्खूणं णेवण्णोण्णेसु बटुंति ॥२८॥ છે “જ્ઞાની' જ્ઞાનસ્વભાવ, અર્થો શેયરૂપ છે “જ્ઞાની'ના, જ્યમ રૂપ છે નેત્રો તણાં, નહિ વર્તતા અન્યોન્યમાં. ૨૮. અર્થ:-આત્મા જ્ઞાનસ્વભાવ છે અને પદાર્થો આત્માના સ્વરૂપ છે, જેમ રૂપ (-રૂ પી પદાર્થો) નેત્રોનાં ય છે તેમ તેઓ એકબીજામાં વર્તતા નથી. ण पविठ्ठो णाविट्टो गाणी णेयेसु रूवमिव चक्खू । जाणदि पस्सदि णिय अक्खातीदो जगमसेसं ॥ २९॥ રે પ્રવિષ્ટ ન, અણપ્રવિષ્ટ ન. જાણતે જગ સર્વને નિત્યે અતીન્દ્રિય આતમ, યમ નેત્ર જાણે રૂપને. ર૯. અથ:–જેવી રીતે ચક્ષ રૂપને ( માં અપ્રવેશેલું રહીને જ અપ્રવેશેલું નહિ રહીને જાણે-ખે છે) તેવી રીતે આત્મા વાતીત થયે થકે અશેષ જગતને (સમસ્ત લોકાલોકને) મા અપવિષ્ટ રહીને તેમ જ અપવિષ નહિ રહીને નિરંતર જાણેદેખે છે,
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy