SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ ] પંચ પરમાગમ મુનિ સૂત્ર-અર્થપ્રવીણ સંયમજ્ઞાનતપસમૃદ્ધને પ્રણિપાત, અભ્યત્થાન, સેવા સાધુએ કર્તવ્ય છે. ૨૬૩. અર્થ શ્રમણએ સૂત્રાર્થવિશારદ (સુત્રાના અને સૂત્રકથિત પદાર્થોના જ્ઞાનમાં નિપુણ) તથા સંયમતપણાનાય (સંયમ, તપ અને આત્મજ્ઞાનમાં સમૃદ્ધ) શ્રમણે પ્રત્યે અભ્યસ્થાન, ઉપાસના અને પ્રણિપાત કરવાયોગ્ય છે, ण हयदि समणो त्ति मदो संजमतवमुत्तसंपजुत्तो वि । जदि सद्दहदि ण अत्थे आदपधाणे जिणक्खादे ॥ २६४ ॥ શાસે કહ્યું–તપસૂત્રસંયમયુક્ત પણ સાધુ નહીં, જિન-ઉક્ત આત્મપ્રધાન સર્વ પદાર્થ જે શ્રદ્ધે નહીં. ર૬૪. અર્થ:–સૂત્ર, સંયમ અને તપથી સંયુક્ત હોવા છતાં પણ જો (તે છવ) જિક્ત આત્મપ્રધાન પદાર્થોને શ્રદ્ધા નથી તે તે શ્રમણ નથી—એમ (આગમમાં) કહ્યું છે. अववददि सासणत्थं समणं दिहा पदोसदो जो हि । किरियासु णाणुमण्णदि हवदि हि सो णहचारित्तो ॥ २६५॥ મુનિ શાસને સ્થિત દેખીને જે દ્વેષથી નિંદા કરે, અનુમત નહીં કિરિયા વિષે, તે નાશ ચરણ તો કરે. ૨૬૫. અથર–જે શાસનસ્થ (જિનદેવના શાસનમાં રહેલા) શ્રમણને દેખીને દ્વેષથી તેના અપવાદ બેલે છે અને (સકારાદિ ક્રિયાઓ કરવામાં અનુમત (ખુશી) નથી, તેનું ચારિત્ર નષ્ટ : થાય છે, * પ્રણિપાત = સાષ્ટાગ પ્રણામ, પગે પડવું તે, પ્રણામ.
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy