________________
સમયસાર–બંધ અધિકાર
[ ૯૭
આધાકરમ ઇત્યાદિ પુદ્ગલદ્રવ્યના આ દેષ જે, તે કેમ “જ્ઞાની” કરે સદા પરદ્રવ્યના જે ગુણ છે? ૨૮૬. ઉદ્દેશી તેમ જ અધકર્મી પૌગલિક આ દ્રવ્ય જે, તે કેમ મુજકૃત હેય નિત્ય અજીવ ભાખ્યું જેહને? ૨૮૭.
અર્થ:–અધ:કર્મ આદિ જે આ પુદ્ગલદ્રવ્યના દોષે છે (તેમને જ્ઞાની અર્થાત આત્મા કરતો નથી; તેમને જ્ઞાની અર્થાત આત્મા કેમ કરે કે જે સદા પરદ્રવ્યના ગુણે છે?
માટે અધ:કર્મ અને ઉદ્દેશિક એવું આ પુદ્ગલમય દ્રવ્ય છે (તે મારું કર્યું થતું નથી;) તે મારું કર્યું કેમ થાય કે જે સદા અચેતન કહેવામાં આવ્યું છે?