SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ નિયમસાર–જીવ અધિકાર [ ૩૧૧ અર્થ–મનુષ્યોના બે ભેદ છે: કર્મભૂમિમાં જન્મેલા અને ભેગભૂમિમાં જન્મેલા; પૃથ્વીના ભેદથી નારકે સાત પ્રકારના જાણવા; તિયોના ચૌદ ભેદ કહ્યા છે; દેવસમૂહના ચાર ભેદ છે. આમને વિસ્તાર લોકવિભાગમાંથી જાણી લે. कत्ता भोत्ता आदा पोग्गलकम्मरस होदि ववहारा । कम्मजभावेणादा कत्ता भोत्ता दु णिच्छयदो ॥१८॥ આત્મા કરે, વળી ભોગવે પુદ્ગલકરમ વ્યવહારથી; ને કર્મજનિત વિભાવને કર્નાદિ છે નિશ્ચય થકી. ૧૮. અર્થ –આત્મા પુદ્ગલકર્મ કર્તા-ભોક્તા વ્યવહારથી છે અને આત્મા કમજનિત ભાવના કર્તાક્તા (અશુદ્ધ) નિશ્ચયથી છે. दव्वत्थिएण जीवा चदिरित्ता पुन्चमणिदपज्जाया । पज्जयणएण जीवा संजुत्ता होति दुविहेहिं ॥ १९ ॥ પૂર્વોક્ત પર્યાથી છે વ્યતિરિક્ત જીવ દ્રવ્યાર્થિક, ને ઉક્ત પર્યાયોથી છે સંયુક્ત પર્યાયાર્થિક. ૧૯. અથ:-વ્યાર્થિક નયે જીવ પૂર્વકથિત પર્યાયથી *વ્યતિરિક્ત છે; પર્યાય તે પર્યાયથી સ યુક્ત છે. આ રીતે બને નયોથી સંયુક્ત છે. * વ્યતિરિક્ત = ભિન્ન, રહિત, શૂન્ય
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy