________________
નિયમસાર–જીવ અધિકાર
[ ૩૧૧ અર્થ–મનુષ્યોના બે ભેદ છે: કર્મભૂમિમાં જન્મેલા અને ભેગભૂમિમાં જન્મેલા; પૃથ્વીના ભેદથી નારકે સાત પ્રકારના જાણવા; તિયોના ચૌદ ભેદ કહ્યા છે; દેવસમૂહના ચાર ભેદ છે. આમને વિસ્તાર લોકવિભાગમાંથી જાણી લે.
कत्ता भोत्ता आदा पोग्गलकम्मरस होदि ववहारा ।
कम्मजभावेणादा कत्ता भोत्ता दु णिच्छयदो ॥१८॥ આત્મા કરે, વળી ભોગવે પુદ્ગલકરમ વ્યવહારથી; ને કર્મજનિત વિભાવને કર્નાદિ છે નિશ્ચય થકી. ૧૮.
અર્થ –આત્મા પુદ્ગલકર્મ કર્તા-ભોક્તા વ્યવહારથી છે અને આત્મા કમજનિત ભાવના કર્તાક્તા (અશુદ્ધ) નિશ્ચયથી છે.
दव्वत्थिएण जीवा चदिरित्ता पुन्चमणिदपज्जाया । पज्जयणएण जीवा संजुत्ता होति दुविहेहिं ॥ १९ ॥ પૂર્વોક્ત પર્યાથી છે વ્યતિરિક્ત જીવ દ્રવ્યાર્થિક, ને ઉક્ત પર્યાયોથી છે સંયુક્ત પર્યાયાર્થિક. ૧૯.
અથ:-વ્યાર્થિક નયે જીવ પૂર્વકથિત પર્યાયથી *વ્યતિરિક્ત છે; પર્યાય તે પર્યાયથી સ યુક્ત છે. આ રીતે બને નયોથી સંયુક્ત છે.
* વ્યતિરિક્ત = ભિન્ન, રહિત, શૂન્ય