SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૪ 1 પંચ પરમાગમ જે 'પાપમાહિતબુદ્ધિઓ ગ્રહી જિનવના લિંગને પાપો કરે છે, પાપીઓ તે ક્ષમાગે ત્યત છે. ૭૮. ૧. પાપમાહિતબુદ્ધિઓ = જેમની બુદ્ધિ પામેહિત છે એવા જીવો ૨ ત્યક્ત= તજાયેલા, અસ્વીકૃત. નહિ સ્વીકારાયેલા. जे पंचचेलसत्ता गंथग्गाही य जायणासीला । માધાન જયા તે સત્તા માનિ ! ૭૫ જે પંચવશ્વાસક્ત, પરિગ્રહધારી, યાચનશીલ છે, ' છે સૈલીન આધાકર્મમાં, તે ક્ષમાગે ત્યક્ત છે. ૦૯ 1. પચવગ્રાસક્ત= પચવિધ વસ્ત્રોમાં આસક્ત (અર્થાત્ રેશમી, સુતરાઉ વગેરે પાચ પ્રકારના વસ્ત્રો ધારણ કરનારા). ૨. યાચનશીલ = યાચનાસ્વભાવવાળા (અર્થાત્ માગીનેમાગણી કરીને – આહારાદિ લેનારા). ૩. લીન આધાર્મિમા=અધ કર્મમાં રત (અથત અધકરૂપ દોષવાળે આહાર લેનાર). णिग्गंथमोहमुक्का बावीसपरीसहा जियकसाया । पावारंभविमुक्का ते गहिया मोक्समग्गम्मि ॥ ८० ॥ નિહ, વિજિતકષાય, બાવીશ-પરિવહી, નિગ્રંથ છે, છે મુક્ત પાપારંભથી. તે મોક્ષમાગે ગૃહીત છે. ૮૦ ૧ બાવીશ-પરિપદી =બાવીરા પરિવહોને સના. ૨ ગૃહીત =ચહેવામાં આવેલા, સ્વીકાગ્યામાં આવેલા સ્વીકૃત; અગીકૃત: उद्धद्धमज्अलोए कई ममं ण 'अहयोगागी । . इय भावणाए जोई पार्वति हु सासयं सोक्खं ।। ८१॥
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy