SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ રેષ્ઠ તું પંચ પરમાગમ અભાવના કારણે જ તેને રજ ચાંટતી નથી,) એવી રીતે....હું પ્રકારના ચેગામાં વૃત્તા સમ્યગ્દષ્ટિ ઉપયાગમાં રાગાદિકને નહિ કરતા થકા કમ રજથી લેપાતા નથી. जो मण्णदि हिंसामि य हिंसिज्जामि य परेहिं सत्तेहिं । सो मूढो अण्णाणी गाणी एत्तो दु विवरीदो ॥ २४७ ॥ જે માનતા—હું મારું ને પર જીવ મારે મુજને, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. ૨૪૭. 1 અર્થ :જે એમ માને છે કે ‘હુ પર જીવાને મારુ છું ( “હણું છું) અને પર જીવા મને મારે છે', તે મૂઢ (-મેાહી) છે, અજ્ઞાની છે, અને આનાથી વિપરીત (અર્થાત્ આવુ' નથી માનતા) તે જ્ઞાની છે. आउक्खयेण मरणं जीवाणं जिणवरेहिं पण्णत्तं । आउं ण हरेसि तुमं कह ते मरणं कदं तेसिं ॥ २४८ ॥ - आउक्खयेण मरणं जीवाणं जिणवरेहिं पण्णत्तं । आउं ण हरंति तुहं कह ते मरणं कर्द तेहिं ॥ २४९ ॥ છે આયુક્ષયથી મરણ જીવનુ એમ જિનદેવે કહ્યું, તુ આયુ તે। હરતેા નથી, તે મરણ કયમ તેનુ કર્યું*? ૨૪૮. છે આયુક્ષયથી મરણ જીવનું એમ જિનદેવે કહ્યું, તે આયુ તુજ હરતા નથી, તેા મરણ કચમ તારું ક્યું ? ૨૪૯. ' એમ જે અથ’:~( હે ભાઈ! ‘હું પર છવેને મારું છું તું માને છે, તે તારું અજ્ઞાન છે.) જીવાનુ` મરણ આયુકમના ક્ષયથી થાય છે એમ જિનવરોએ કહ્યું છે; તુ પર જીવાનુ
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy