________________
૪૬૪ ]
પચ પરમાગમ
तिपयारो सो अप्पा परमंतरवाहिरो हु देहीणं ।।
तत्थ परो झाइज्जड अंतोवारण चयहि वष्ठिरप्पा ॥ ४ ॥ તે આતમા છે પરમ-અંતર-બહિર ત્રણધા દેહમાં અંતર-ઉપાયે પરમને ધ્યાઓ, તજે બહિરાતમા. ૪. ૧ પરમ-અંતર બહિર ત્રણધા = પરમાત્મા અંતરાત્મા અને બહિરાત્મા
–એમ ત્રણ પ્રકારે ૨ અત-ઉપાયે= અતરાત્મારૂપ સાધનથી; અંતરાત્મારૂપ જે પરિણામ
તે પરિણામરૂપ સાધનથી ૩ પરમને = પરમાત્માને
अक्खाणि बाहिरप्पा अंतरअप्पा हु अप्पसंकप्पो। . જન્મરાઈવિશ્રુવો પરમા મurg તેવો પણ . છે અક્ષધી બહિરાત્મ, આતમબુદ્ધિ અંતર-આતમા,' જે મુક્ત કર્મકલંકથી તે દેવ છે પરમાતમા. ૫.
૧ અક્ષધી = વ્યિબુદ્ધિ, ઈન્દ્રિો તે જ આત્મા છે' એવી બુદ્ધિવાળા.
मलरहियो कलचत्तो अणिदिओ केवलो विसुद्ध
परमेट्ठी परमजिणो सि+करो सासओ सिद्धो ॥६॥ તે છે વિશુદ્ધાત્મા, અનિંદ્રિય, મળરહિત, તનમુક્ત છે, પરમેષ્ટી, કેવળ, પરમજિન, શાશ્વત, 'શિર્વાકર, સિદ્ધ છે. ૬.
૧. શિવકર =સુખકર, કલ્યાણક.
આ યંતળા હરણ છ િતિવિIિ ' ', शाइजइ परमप्पा उपइटुं जिणवरिंदेहिं ॥७॥ .