SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ પંચાસ્તિકાયસંગ્રહ નવપદાથ-સમાગવર્ણન [ ૨૮૮ અર્થ:–અહંત-સિદ્ધ સાધુઓ પ્રત્યે ભક્તિ, ધર્મમાં ખરેખર ચેષ્ટા અને ગુરુએાનું અનુગમન, તે પ્રશસ્ત રાગ” તે કહેવાય છે, तिसिदं व भुक्खिदं वा दुहिदं दट्टण जो दु दुहिदमणो । पडिवज्जदि तं किवया तस्सेसा होदि अणुकंपा ॥ १३७॥ દુખિત, તૃષિત વા ક્ષધિત દેખી દુ:ખ પામી મન વિષે કરૂણાથી વતે જેહ, અનુકંપા સહિત તે જીવ છે. ૧૩૭. અર્થ –તૃષાતુર, ક્ષુધાતુર અથવા દુઃખીને દેખી જે જીવ મનમાં દુ:ખ પામતો કે તેના પ્રત્યે કરુણાથી વર્તે છે, તેને એ ભાવ અનુકંપા છે. कोधो व जदा माणो माया लोभो व चित्तमासेज्ज। जीवस्स कुणदि खोहं कलसो ति य तं बुधा वेति ॥ १३८ । મદ-કૈધ અથવા લોભ-માયા ચિત્ત-આશ્રય પામીને જીવને કરે જે ક્ષેભ, તેને કલુષના જ્ઞાની કહે. ૧૩૮, અર્થ-જ્યારે ક્રોધ, માન, માયા અથવા લેભ ચિત્તને આશ્રય પામીને જીવને ભ કરે છે, ત્યારે તેને જ્ઞાનીઓ કલુષતા” કહે છે, चरिया पमादबहुला कालस्सं लोलदा य विसएन । परपरिदावपवादो पावस्स य आसवं कुणटि ॥१३९ ।। ચર્યા પ્રમાદભરી. કલુષતા. લુબ્ધતા વિષયે વિષે, પરિતાપ ને અપવાદ પરના, પાપ-આસવને કરે. ૧૩૯.
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy