SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ર૯૦ ]. પચ પરમાગમ અથ–બહુ પ્રમાદવાળી ચર્યા, કલુપતા, વિષયો પ્રત્યે લુપતા, પરને પરિતાપ કરે તથા પરના અપવાદ બોલવા –એ પાપને આસવ કરે છે, सण्णाओ य तिलेस्सा इंदियवसदा य अट्टरुद्दाणि । णाणं च दुप्पउत्तं मोहो पाचप्पदा होति ॥ १४०॥ સંજ્ઞા, ત્રિલેશ્યા, ઈદ્વિવશતા, આરૌદ્ર ધ્યાન બે, - વળી મહેને દુર્યક્ત જ્ઞાન પ્રદાન પાપ તણું કરે. ૧૪૦. અર્થ –(ચારેય) સંજ્ઞાઓ, ત્રણ લેશ્યા, ઈદ્રિયવશતા, આતરીધ્યાન, દુપ્રયુક્ત જ્ઞાન (-દુષ્ટપણે અશુભ કાર્યમાં જોડાયેલું જ્ઞાન) અને મેહ –એ ભાવે પાપપ્રદ છે. इंदियकसायसण्णा णिग्गहिदा जेहिं सुद्ध मग्गम्हि । जावत्तावत्तेसिं पिहिदं पावासवच्छिई ॥१४१.॥ માગે રહી સંજ્ઞા-કષા-ઇદ્રિને નિગ્રહ કરે, . પાપાસરવનું છિદ્ર તેને તેટલું રૂંધાય છે. ૧૪૧ અથ–જેઓ સારી રીતે માર્ગમાં રહીને ઈદ્રિયો, કષાયો અને સંજ્ઞાઓને જેટલો નિગ્રહ કરે છે, તેટલું પાપાસર્વનું છિદ્ધ તેમને બંધ થાય છે, जस्स ण विज्जदि रागो दोसो मोहो व सवदव्वेसु । णासवदि मुहं असुहं सममुहदुक्खस्स मिक्खुस्स ॥ १४२ ।
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy