SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ પરમાગમ અ:જીવ આચુકમના ઉદયથી જીવે છે એમ સર્વ દેવો કહે છે; તુ' પર જીવોને આચુકેમ તેા ઢેતા નથી તેા (હે ભાઈ!) તે તેમનું જીવિત (જીવતર) કઈ રીતે કર્યું ! હું . જીવ આચુકમ ના ઉદયથી જીવે છે એમ સવ જ્ઞદેવો કહે છે; પર જીવો તને આચુકમ' તા દેતા નથી તેા (હે ભાઈ!) તેમણે તારુ વિત કઈ રીતે કર્યું? जो अप्पणा दु मण्णदि दुक्खिदहिदे करेमि सत्ते त्ति । सो मूढो अण्णाणी णाणी एचो दु विवरीदो ॥ २५३ ॥ જે માનતા-મુજથી દુખીસુખી હું કરું પર જીવને, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. ૨૫૩. અથ:—જે એમ માને છે કે મારા પાતાથી હું (પર) જીવોને દુ:ખી-સુખી કરું છું. તે મૂઢ (મેહી) છે, અજ્ઞાની છે. અને આનાથી વિપરીત તે જ્ઞાની છે. कम्मोदएण जीवा दुक्खिदहिदा हवंति जदि सव्वे | कम्मं च ण देसि तुमं दुक्खिदहिदा कह कया ते ॥ २५४ ॥ कम्मोदएण जीवा दुक्खिदमुहिदा हवंति जदि सव्वे | कम्मं च ण दिति तु कदोसि कहं दुक्खिदो तेहिं ॥ २५५ ॥ कम्मोदरण जीवा दुक्खिदमुहिदा हवंति जदि सव्वे । कम्मं च ण दिति तु कह तं सुहिदो कदो तेहिं ॥ २५६ ॥ જ્યાં ક-ઉદયે જીવ સવે દુખિત તેમ સુખી થતા, તુ કમ તા દેતા નથી, તે કેમ દુઃખત-સુખી કર્યાં? ૨૫૪.
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy