SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચનસાર-ચણાનુંયાગસૂચક ચૂલિકા ગ પરથ ણું જીવકાયવિરાધના ઉપકાર જે નિત્યે કરે ચવિધ સાધુસંધને, તે શ્રમણ રાગપ્રધાન છે. ૨૪૯. અ:-જે કાઈ ( શ્રમણ) સદા (૭) કાયની વિરાધના વિના ગાર પ્રકારના શ્રમણા ઘને ઉપકાર કરે છે, તે રાગની પ્રધાનતાવાળા છે. aft कुदि कायखेदं वेज्जावञ्चत्थमुज्जदो समणो । ण हवदि हवदि अगारी धम्मो सो सावयाणं से ॥ २५० ॥ વૈયાવૃતે ઉદ્યત શ્રમણુ ષટ્ કાયને પીડા કરે તે શ્રમણ નહિ, પણ છે ગૃહી; તે શ્રાવકાના ધમ છે. ૨૫૦. અ:જો (શ્રમણ) વૈયાવૃત્ત્વ માટે ઉદ્યમવત વતતાં છ કાચને પીડા કરે તેા તે શ્રમણ નથી, ગૃહસ્થ છે; (કારણ કે) તે (છ કાયની વિરાધના સહિત વૈયાવ્રત્ય ) શ્રાવકોના ધમ છે. जोण्हाणं णिरवेक्खं सागारणगारचरियजुत्ताणं । अणुकंपयोवयारं कुब्बदु लेवो जदि वि अप्पो ॥ २५१ ॥ છે અલ્પ લેપ છતાંય દશનજ્ઞાનપરિણત જૈનને નિરપેક્ષતાપૂર્વક કરો ઉપકાર અનુકંપા વડે. ૨૫૧. અ:-અહપ લેપ થતા હેાવા છતાં પણ સાકાર-અનાકાર ચર્ચાયુક્ત રૈનાને અનુક’પાથી નિરપેક્ષપણે (શુભાપયેાગી ) ઉપકાર કરો. रोगेण वा छुधाए तण्हाए वा समेण वा रूढं । दिवा समणं साहू पडिवज्जदु आदसत्तीए ॥ २५२ ॥
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy