SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ અભાવ કરે છે), તે ગભક્તિવાળે છે; બીજાને પૈગ કઈ રીતે હોય? विवरीयाभिणिवेसं परिचत्ता जोण्हकहियतच्चेसु । जो जुजदि अप्पाणं णियभावो सो हवे जोगो ॥ १३९ ॥ વિપરીત આગ્રહ છોડીને, જેનાભિહિત તત્ત્વો વિષે જે જીવ જોડે આત્મને, નિજ ભાવ તેને યોગ છે. ૧૩૯. અર્થ:–વિપરીત અભિનિવેશને પરિત્યાગ કરીને જે જેનકથિત કરવામાં આત્માને જોડે છે, તેને નિજ ભાવ તે પગ છે. उसहादिजिणवरिंदा एवं काऊण जोगवरभत्ति । णिव्वुदिमुहमावण्णा तम्हा धरु जोगवरभत्तिं ॥१४०॥ વૃષભાદિ જિનવર એ રીતે કરી શ્રેષ્ઠ ભક્તિ યોગની, શિવસૌખ્ય પામ્યા તેથી કર તું ભક્તિ ઉત્તમ યોગની. ૧૪૦. અર્થ-વૃષભાદિ જિનવરે એ રીતે ચાગની ઉત્તમ ભક્તિ કરીને નિવૃતિસુખને પામ્યા તેથી યોગની ઉત્તમ ભક્તિને તું ધારણ કર,
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy