SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર મધ અધિકાર णय रागदोसमोदं कुव्वदि णाणी कसायभावं वा । सयमप्पणो ण सो तेण कारगो तेसिं भावाणं ॥ २८० ॥ કદી રાગદ્વેષવમેહ અગર કષાયભાવા નિજ વિષે જ્ઞાની સ્વયં કરતા નથી, તેથી ન તત્કારક ઠરે. ૨૮૦. અર્થ:જ્ઞાની રાગદ્વેષમેાહને કે કષાયભાવને પેાતાની મેળે પાતામાં કરતા નથી તેથી તે, તે ભાવેાના કારક અર્થાત્ કર્તા નથી. [ પ रागम्हि य दोसम्हि य कसायकम्मेसु चैव जे भावा । तेहि दु परिणमंतो रागादी वंधदि पुणो वि ॥ २८१ ॥ પણ રાગ-દ્વેષ-કષાયકનિમિત્ત થાયે ભાવ જે, તે-રૂપ જે પ્રણમે, ફરી તે ખાંધતા રાગાદિન. ૨૮૧. અઃ—રાગ, દ્વેષ અને કષાયાઁ હતાં (અર્થાત્ તેમના ઉદય થતાં) જે ભાવા થાય છે તે-રૂપે પરિણમતા અજ્ઞાની રાગાદિકને ફરીને પણ ખાંધે છે. रागम्हि य दोसम्हि य कसायकम्मेसु चैव जे भावा । तेहि दु परिणमंतो रागादी बंधदे वेदा ॥ २८२ ॥ • એમ રાગ-દ્વેષ-કષાયકનિમિત્ત થાયે ભાવ જે, તે-રૂપ આત્મા પરિણમે, તે બાંધતા રાગાદિને. ૨૮૨. અઃ - —રાગ, દ્વેષ અને કષાયક હાતાં (અર્થાત્ તેમના ઉદય થતાં) જે ભાવેા થાય છે તે-રૂપે પરિણમતા થકા આત્મા રાગાદિકને ખાંધે છે. अप्पडिकमणं दुविहं अपञ्चखाणं तहेव विष्णेयं । एदेणुवदेसेण य अकारगो वणिदो वेदा ॥ २८३ ॥ '
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy