________________
[૨૦]
પદાર્થોની યથાર્થ સમજણ કરી, ચૈતન્યગુણમય જીવદ્રવ્યસામાન્ય આશ્રય કરી, સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન પ્રગટાવી, માર્ગને પ્રાપ્ત કરી, ભવભ્રમણનાં દુખેના અંતને પામીએ એ જ ભાવના છે. જે
નિયમસાર શ્રી નિયમસાર ભરતક્ષેત્રના ઉત્તમોત્તમ શામાંનું એક હોવા છતાં પ્રાકૃતત્રયની સરખામણીમાં તેની પ્રસિદ્ધિ ઘણી ઓછી છે. બ્રહ્મચારી સીતલપ્રસાદજી વિ સં. ૧૯૭૨ મા હિંદી નિયમસારની ભૂમિકામાં ખરું જ લખે છે કે–આજ સુધી શ્રી કુંદકુંદાચાર્યનાં પંચાસ્તિકાય, પ્રવચનસાર અને સમયસાર એ ત્રણ રસ્તે જ બહુ , પ્રસિદ્ધ છે. ખેદની વાત છે કે તેમના જેવું બલકે કંઈ શેમા તેમનાથી પણ અધિક જે નિયમસાર-રત્ન છે, તેની પ્રસિદ્ધિ એટલી ખથી ઓછી છે કે કઈ કઈ તે તેનું નામ પણ જાણતા નથી.”
આ નિયમસાર પરમાગમ મુખ્યત્વે મોક્ષમાર્ગના નિરૂપચાર નિરૂપણનો અનુપમ ગ્રંથ છે નિયમ” એટલે જે અવશ્ય કરવા યોગ્ય હોય તે અર્થાત્ રત્નત્રય. “નિયમસાર એટલે નિયમને સાર અર્થાત્ શુદ્ધ રત્નત્રય આ શુદ્ધ રત્નત્રયની પ્રાપ્તિ પરમાત્મતત્વને આશ્રય કરવાથી જ થાય છે. નિગોદથી માંડીને સિદ્ધિ સુધીની સર્વ અવસ્થાઓમાં–અશુભ, શુભ કે શુદ્ધ વિશેમાં–રહેલું જે નિત્યનિરંજન કેલ્કીર્ણ શાશ્વત એકરૂપ શુકદ્રવ્યસામાન્ય તે પરમાત્મતત્ત્વ છે. તે જ શુદ્ધ અંતતા, કારણ પરમાત્મા, પરમ પરિણામિક ભાવ વગેરે નામેથી કહેવાય છે. આ પરમાત્મતત્વની ઉપલબ્ધિ અનાદિ કાળથી અનંત અનંત દુઃખને અનુભવતા જીવે એક સણમાત્ર પણ કરી નથી અને તેથી સુખ માટેનાં તેનાં સર્વ ઝાલા (કલંગી મુનિના વ્યવહાર-રત્નત્રય સુદ્ધાં) સર્વથા વ્યર્થ ગયા છે. માટે આ ઘરમાગમને એકમાત્ર ઉઠા જીવોને પરમાત્મતત્વની