SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચનસાર– તવ-પ્રજ્ઞાપન આવું દરવ દ્રવ્યાર્થ-પર્યાયાર્થથી નિજભાવમાં સદૂભાવ-અણુસદ્દભાવયુત ઉત્પાદને પામે સદી. ૧૧૧. અર્થ:–આવું (પૂર્વેકા) દ્રવ્ય સ્વભાવમાં વ્યાર્થિક અને પર્યાયાર્થિક નો વડે સદભાવસંબદ્ધ અને અસદુભાવરબદ્ધ ઉત્પાદને રાજા પામે છે. जीवो भवं भविस्सदि णरोऽमरो वा परो भवीय पुणो । कि दबत्तं पजहदि ण जहं अण्णो कहं होदि ॥११२॥ જીવ પરિણમે તેથી નરાદિક એ થશે, પણ તે રૂપે શું છેડતે દ્રવ્યત્વને? નહિ છેડતે ક્યમ અન્ય એ? ૧૧૨. અર્થ:–જીવ પરિણમતો હેવાથી મનુષ્ય, દેવ અથવા બીજું કાંઈ (-તિયચ, નારક કે રિદ્ધ) થશે. પરંતુ મનુષ્યદેવાદિક થઈને શું તે દ્રવ્યપણાને છેડે છે? નહિ છોડતો થકે તે અન્ય કેમ હોય? (અર્થાત તે અન્ય નથી, તેને તે જ છે.) मणुवो ण होदि देवो देवो वा माणुसो व सिद्धो वा । एवं अहोज्जमाणो अणण्णभावं कधं लहदि ॥११३ ॥ માનવ નથી સુર, સુર પણ નહિ મનુજ કે નહિ સિદ્ધ છે; એ રીત નહિ હોતે થકી કયમ તે અનન્યપણું ધરે? ૧૧૩. અર્થ–મનુષ્ય તે દેવ નથી, અથવા દેવ તે મનુષ્ય કે સિદ્ધ નથી; એમ નહિ હોતે થકે અનન્ય કેમ હેય? दवहिएण सव्वं दव्वं तं पज्जयहिएण पुणो । हवदि य अण्णमणण्णं तकाले तम्मयत्तादो ॥११४ ॥
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy