SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ નિયમસાર–છા અધિકાર ૩૭ केवलमिदियरहियं असहायं तं सहावणाणं ति । सण्णाणिदरवियप्पे विहावणाणं हवे दुविहं ॥११॥ सण्णाणं चउभेयं मदिसुदओही तहेव मणपज्जं । अण्णाणं तिवियप्पं मदियाई भेददो चेव ॥ १२ ॥ અસહાય, ઈદ્રિવિહીન, કેવળ, તે રવભાવિક જ્ઞાન છે સુજ્ઞાન ને અજ્ઞાન–એમ વિભાવજ્ઞાન દ્વિવિધ છે. ૧૧. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય–ભેદ છે સુજ્ઞાનના; કુમતિ, કુઅવધિ, કુશ્રુત-એ ત્રણ ભેદ છે અજ્ઞાનના. ૧ર. અર્થ –જે (જ્ઞાન) કેવળ, ઇન્દ્રિયરહિત અને અસહાય છે, તે સ્વભાવજ્ઞાન છે; સમ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાનરૂપ ભેદ પાડવામાં આવતાં, વિભાવજ્ઞાન બે પ્રકારનું છે. સમ્યજ્ઞાન ચાર ભેદવાળું છે: મતિ, શ્રત, અવધિ તથા મન:પર્યાય અને અજ્ઞાન (-મિથ્યાજ્ઞાન) મતિ આદિના ભેદથી ત્રણ ભેદવાળું છે. तह दसणउवओगो ससहावेदरवियप्पदो दुविहो । केवलमिदियरहियं असहायं तं सहावमिदि भणिदं ॥१३॥ ઉપયોગ દર્શનને સ્વભાવ-વિભાવરૂપ દ્વિવિધ છે; અસહાય, ઇદ્રિવિહીન, કેવળ, તે રવભાવ કહેલ છે. ૧૩. અર્થ –તેવી રીતે દર્શને પગ સ્વભાવ અને વિભાવના ભેદથી બે પ્રકારનું છે. જે કેવળ, અહિયરહિત અને અસહાય છે, તે સ્વભાવદર્શનો પગ કહ્યો છે.
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy