SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ + ૧૫૬ ] પંચ પરમાગમ परिणमदि णेयमहं णादा जदि णेव खाइगं तस्स । गाणं ति तं जिणिंदा खवयंतं कम्ममेवुत्ता ॥ ४२ ॥ જો જ્ઞેય અર્થે પરિણમે જ્ઞાતા, ન ક્ષાયિક જ્ઞાન છે; તે કને જ અનુભવે છે એમ જિનદેવા કહે. ૪૨. ॥ અ:—જ્ઞાતા જો જ્ઞેય પદાથ રૂપે પરિણમતા હોય તેા તેને ક્ષાયિક જ્ઞાન નથી જ, જિનેન્દ્રોએ તેને કમને જ અનુભવનાર કહ્યો છે. उदयगदा कम्मंसा जिणवरवसहेहिं णियदिणा भणिया । तेसु विमूढो रत्तो दुट्ठो वा वंधमणुभवदि ॥ ४३ ॥ ભાખ્યાં જિને કર્મા ઉદયગત નિયમથી સંસારીને, તે કમ હોતાં માહી-રાગી-દ્વેષી બંધ અનુભવે. ૪૩. અ:—( સ’સારી જીવને) ઉદયપ્રાપ્ત કર્યાં શા (જ્ઞાનાવરણીયાદિ પુદ્ગલકમ ના લે!) નિયમથી જિનવશૃષલાએ કહ્યા છે, જીવ તે કર્માશા હેાતાં, મેાહી. રાણી અથવા દ્વેષી થયેા શકી અંધને અનુભવે છે. ठाणणिसेज्जविहारा धम्मुवदेसो यणियदयो तेसिं । अरहंताणं काले मायाचारो व्व इत्थीणं ॥ ४४ ॥ ॥ ધર્મોપદેશ, વિહાર, આસન, સ્થાન શ્રી અહતને વર્તે સહજ તે કાળમાં, માયાચરણ જ્યમ નારીને. ૪૪. અ'—તે અહુ "તભગવતાને તે કાળે ઊભા રહેવું, એસવું, વિહાર અને ધર્મપદેશ. સ્ત્રીઓને માયાચારની માફક, સ્વાભાવિક જ—પ્રયત્ન વિના જ હોય છે. ---
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy