SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચનસાર–શાનતત્વ-પ્રજ્ઞાપન [ ૧૫૫ जदि पञ्चसमजादं पजायं पलयिदं च णाणस्स । ण हवदि वा तं णाणं दिव्यं ति हि के परुति ॥ ३९॥ જ્ઞાને અજાત-વિનષ્ટ પર્યાય તણી પ્રત્યક્ષતા નવ હોય છે. તે જ્ઞાનને એ “દિવ્ય કોણ કહે ભલા? ૩૯. અર્થ-જે અનુત્પન્ન પર્યાય તથા નષ્ટ પર્યાય જ્ઞાનને (કેવળશાનને) પ્રત્યક્ષ ન હોય, તો તે જ્ઞાનને “દિવ્ય કેણ પ્રરૂપે ? अत्यं अक्खणिवदिदं ईहापुम्वेहिं जे विजाणंति । सिं परोक्खभूदं णादुमसकं ति पण्णत्तं ॥४०॥ ઈહાદિપૂર્વક જાણતા જે અક્ષપતિત પદાર્થને, તેને પરોક્ષ પદાર્થ જાણવું શક્ય નાજિન કહે. ૪૦. અથ:–જેઓ અશ્વપતિત અર્થાત ઈદ્રિયગચર પદાર્થને હાદિક વડે જાણે છે, તેમને માટે પક્ષભૂત પદાથને જાણવાનું અશકય છે એમ સર્વજ્ઞદેવે કહ્યું છે, अपदेसं सपदेस मुत्तममुत्तं च पज्जयमजादं । पलयं गदं च जाणदि तं णाणमदिदियं भणियं ।। ४१॥ જે જાણતું અપ્રદેશને, સપ્રદેશ, મૂર્ત, અમૂર્તને, પયોય નષ્ટ-અજાતને, ભાખ્યું અતીંદ્રિય જ્ઞાન તે. ૪૧. અર્થ:–જે જ્ઞાન અપ્રદેશને, સપ્રદેશને, મૂર્તને, અને અભૂતને, તથા અનત્પન્ન તેમ જ નષ્ટ પર્યાયને જાણે છે, તે જ્ઞાન અતીન્દ્રિય કહેવામાં આવ્યું છે. * પક્ષ = અક્ષથી પુર અર્થાત અક્ષથી દૂર હોય એવું, દીન્દ્રયઅગોચર
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy