SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચનરા—જ્ઞાનત-પ્રજ્ઞાપન ૧૫૭ पुण्णफला भरहता तेसि किरिया पुणो हि ओदइया । मोहादीहिं चिरहिदा तम्हा सा खाइग ति मदा ॥ ४५ ॥ છે પુણ્યફળ અહત ને અહનકિરિયા ઉદયિકી; મહાદિથી વિરહિત તેથી તે ક્રિયા ક્ષાયિક ગણી. ૪૫. અથ:–હતભગવંત પુણ્યના ફળવાળા છે અને તેમની ક્રિયા દયિકી છે; મહાદિકથી રહિત છે તેથી તે ક્ષાયિકી માનવામાં આવી છે. जदि सो सुहो र असहो ण हवदि आदा सयं सहावेण । संसारो वि ण विज्जदि सन्वेसिं जीवकायाणं ॥४६॥ આત્મા સ્વયં નિજ ભાવથી જે શુભ-અશુભ બને નહી, તે સર્વ અવનિકાયને સંસાર પણ વર્તે નહીં ! ૪૬. અર્થ:–જે એમ માનવામાં આવે કે આત્મા સ્વયં * ભાવથી (-પિતાના ભાવથી) શુભ કે અશુભ થતો નથી (અર્થાત શુભાશુભ ભાવે પરિણમતો જ નથી) તો સર્વ નિકાયોને સંસાર પણ વિદ્યમાન નથી એમ ઠરે! जं तकालियमिदरं जाणदि जुगर्व समंतदो सव्वं । अत्थं विचित्तविसमं तं गाणं खाइयं भणियं ॥४७॥ સૌ વર્તમાન-અવમાન, વિચિત્ર, વિષમ પદાર્થને યુગપદ સરવતઃ જાણતું, તે જ્ઞાન ક્ષાયિક જિન કહે. ૪૭. અર્થ –જે જ્ઞાન યુગપ સર્વત: (સવ આત્મપ્રદેશેથી) તાત્કાલિક કે અતાત્કાલિક, વિચિત્ર (અનેક પ્રકારના) અને
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy